Blogs

Chitthi
Jun 01,2026
by Krushnapriyadasji Swami - Kundaldham

Chitthi

એક ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠ બહુ જ ઉદાર. તેઓ સાધુ-સંતોની સેવા કરે, દીન-દુ:ખિયાને મદદ કરે. આજુબાજુના ગામોમાં આવેલ મંદિરો, આશ્રમોમાં સીઝન પ્રમાણે વસ્તુ-પદાર્થ મોકલે અને સહુને રાજી કરી આશીર્વાદ મેળવે.

Sant Samagam

Katha-Varta

Read more
Dhyaan Smaran - 7
Jun 01,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyaan Smaran - 7

મહારાજનો મહિમા કેવો સમજવો જોઈએ ? મહામુક્ત ગોપાળાનંદ સ્વામીનો મત છે કે સર્વોપરી ને સ્વરાટ થકા પોતે વર્તે છે; એમ પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજીનો મહિમા જે સમજે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. કેવી રીતે મહાર

Smaran

Mahima

Read more
Ae Koni Bhul !!
Jun 01,2026
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Ae Koni Bhul !!

કેટલાક યુવકો સત્સંગ-ગોષ્ઠી કર્યા બાદ મંદિરના પરિસરથી રીટર્ન ઘેર જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલ્યા જતાં તેમને એક કાગળ મળ્યો. કાગળના માલિકનું નામ-ઠામ હોય તો તેને પહોંચતું કરીએ; એ હેતુથી આગળ-પાછળ જોવા માંડ્ય

Divyabhav

Read more
pamvu Che Ke Pastavu Che..?
Jun 01,2026
by Sankirtandasji Swami - Kundaldham

pamvu Che Ke Pastavu Che..?

અક્ષય : ચાલો, વી વ્રત કરી લઈશું ? રાજુભાઈ : હા, હા, કેમ નહીં ? મિહિરભાઈ : ચાલો, આજે કોના ગુણો ગાઈને મહારાજને રાજી કરીશું ? હિરેન : હું કહું મિહિરભાઈ ? રોજે તો આપણે પાંચેય જણા અલગ-અલગ સંતો-ભક્તોના ગુણો

Dasatva

Gun Grahan

Read more
Rakiye Saralta...
Jun 01,2026
by Anadiswarupdasji Swami - Kundaldham

Rakiye Saralta...

એક વખત શ્રીહરિ લોયા ગામમાં વિરાજમાન હતા. ત્યાં ધોળકા ગામનાં વણિક જ્ઞાતિનાં એક બાઈ હરિભક્ત શ્રીહરિ માટે ભાવથી શ્વેત અંગરખું લાવ્યાં હતાં. તેમણે આગ્રહ કરીને તે અંગરખું શ્રીહરિને પહેરાવ્યું. પછી તેમણે શ્

Saralapanu

Dasatva

Read more
Raji Karva Che ?
May 06,2026
by Murtiswarupdasji Swami - Kundaldham

Raji Karva Che ?

સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જીવને આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. આ દેહનું એકમાત્ર લક્ષ્ય અક્ષરધામની પ્રાપ્તિ અને શ્રીહરિને રાજી કરવા એ જ છે; પણ મહારાજ રાજી શેનાથી થાય ? શ્રીહરિજીને રાજી કરવાના ઘણા ઉપાયો

Rajipo

Samarpan

Read more
Shraddhaya Prapyate Brahm
May 06,2026
by Anadiswarupdasji Swami - Kundaldham

Shraddhaya Prapyate Brahm

સૌરાષ્ટ્રમાં માંગરોળમાં શ્રદ્ધાળુ ભક્ત આણંદજી સંઘેડિયા રહેતા હતા એમને ઘરે શ્રીજીમહારાજ ઘણી વખત પધારેલા. એક વખત શ્રીજીમહારાજ માંગરોળ પધાર્યા હતા અને સૌ સત્સંગીઓ મહારાજની વાતો સાંભળવા આવતા. એ વખતે આણંદજ

Vishwas

Read more
Bhaktvatsal Bhagwan...
May 06,2026
by Prasannavadan Swami - Kundaldham

Bhaktvatsal Bhagwan...

ધમડકાના રાયધણજીનાં બહેન જામબા અને ભાડેરના વાઘેલા પાતળભાઈની દીકરી રાજબા; આ બંને રામાનંદ સ્વામીનાં શિષ્યા હતાં. તેમનાં લગ્ન મૂળી નરેશ રામભાઈ પરમાર સાથે થયાં હતાં. આ બંને બાઈઓ અતિ પ્રેમી ભક્ત હતાં. જ્યાર

Prem

Read more
Nagaru
May 06,2026
by Krushnapriyadasji Swami - Kundaldham

Nagaru

મહાભારતના યુદ્ધના વિજય પછી પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરનો હસ્તિનાપુરની રાજગાદી પર રાજ્યાભિષેક થયો. મહારાજા બન્યા પછી યુધિષ્ઠિર રોજ જે કોઈ જરૂરિયાતમંદ આવે તેને દાન દેતા હતા; આ તેમનો નિત્યક્રમ હતો. રોજ ક
Read more
Dhyan-Smaran-6
May 06,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan-Smaran-6

શ્રીહરિનું ચિંતન સતત થતું રહે તે માટે બે બાબત અતિ આવશ્યક છે - જરૂરિયાત અને પ્રીતિ (૧) જરૂરિયાત, ખપ, શ્રદ્ધા : જો ભડભડતી ભૂખ લાગી હોય તો ભોજનને સંભારવું પડતું નથી; સાંભર્યા જ કરે છે. પ્રાણ નીકળી જાય એવ
Read more
Dehbhan Hatavo, Brahmbhav Lavo...
May 06,2026
by Gyanjivandasji Swami - Kundaldham

Dehbhan Hatavo, Brahmbhav Lavo...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન વહાલા ભક્તો ! આપણે બધા ભગવાનને મળવા નીકળ્યા છીએ. આપણે ભગવાનનું કામ છે. એ

Aatmbhav

Read more
Dhiraj
May 06,2026
by Gyanjivandasji Swami - Kundaldham

Dhiraj

ધૈર્ય તે નબળાઈ નથી,  પણ શક્તિ છે  મહાન; જે સહુ પાસે હોતી નથી, ખાસ કેળવજો જ્ઞાન...૦૧ સંયમ   જે  રાખે   તેને,  હરાવી  શકે  ન  કોય; જ્ઞાન આ દુનિયામાં સદા, એની જ જીત હોય...૦૨ ધીરજ  અને  સંયમ  તે, સહુ  તકલ

Sahanubhuti

Read more