સમાચાર

2022
2021
2020
2019

2022

Vachnamrut Dwishatabdi Mahotsav - Gadhpurdham
ઑક્ટોબર 27,2022

Vachnamrut Dwishatabdi Mahotsav - Gadhpurdham

બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામીના) એટલે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટેનું ઉદગમસ્થાન કહી શકાય. સંપ્રદાય ની સ્થાપના અને શિક્ષાપત્રી તથા વચનામૃત જેવા જીવન ઉપયોગી ગ્રંથો ની રચનાઓના મોટાભાગના પ્રકરણો પણ ગઢડાન

Upcoming Event

વધુ વાંચો
Largest Book Sentence
જુલાઈ 13,2022

Largest Book Sentence

શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ વડોદરા તથા કુંડળધામના નામે નોંધાયો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે ગત તારીખ ૦૬ મે ૨૦૨૨ ના રોજ નિજ મંદિરમાં બિરાજિત શ્રીઘનશ્યામ મહા

પુરસ્કારો

વધુ વાંચો
Longest Audio Book
મે 20,2022

Longest Audio Book

સદ્‌.શ્રીઆધારાનંદ સ્વામી રચિત ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’ ભગવાન શ્રીસ્વામિનારાયણનાં જીવન ચરિત્રો ધરાવતો હિન્દી ભાષાનો સૌથી મોટો ગ્રંથ છે. આ ગ્રંથમાં કુલ ૨૭ પૂર, ૨૪૦૯ તરંગ અને ૧,૦૨,૫૬૪ દોહા-સોરઠા, ચોપાઈઓ

પુરસ્કારો

વધુ વાંચો
Largest Collection of Religious Statues
મે 17,2022

Largest Collection of Religious Statues

તા.૧૯મી ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સુપ્રસિદ્ધ કુંડળધામ ખાતે યોજાયેલા અનેક રૂપે સ્વામિનારાયણ કાર્યક્રમને ધાર્મિક મૂર્તિઓના સૌથી મોટામાં મોટા પ્રદર્શનના ટાઇટલથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ્, એશિયા બુક ઓફ રેકોર્ડ અને

પુરસ્કારો

વધુ વાંચો
Chhas Prasad Vitran Kendra – Kundaldham
માર્ચ 21,2022

Chhas Prasad Vitran Kendra – Kundaldham

ઉનાળાની ગરમીમાં કુંડળધામમાં દર્શનાર્થે આવનાર તમામ યાત્રાળુઓને ભગવાનની પ્રસાદીભૂત ઠંડી છાશનો પ્રસાદ મળે તેવા શુભ આશયથી તા.૨૧/0૩/૨૦૨૨ સોમવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં પૂ.ગુરુજી એ ‘છાશ, પ

કાર્યક્રમો

Post Event

સામાજિક પ્રવૃત્તિઓ

વધુ વાંચો
Cyber Crime & Economic Offences
માર્ચ 05,2022

Cyber Crime & Economic Offences

આજના ટેક્નોલોજિના યુગમાં ઇન્ટરનેટ, મોબાઇલ જેવા ઉપકરણો અને તેમાં વપરાતી જુદી જુદી એપ્લિકેશન્સનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે; ત્યારે તેના માધ્યમે જુદી જુદી રીતે છેતરપિંડીના પણ ઘણા બનાવો બનેછે, જેમાં નિર્દોષ

સામાજિક પ્રવૃત્તિઓ

વધુ વાંચો
Divya Shakotsav & Satsang Sabha, Ahmedabad
ફેબ્રુઆરી 25,2022

Divya Shakotsav & Satsang Sabha, Ahmedabad

શ્રીસહજાનંદ યુવક મંડળ, અમદાવાદ દ્વારા તા.૨૫/૦૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ દિવ્ય શાકોત્સવ એવં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ & કોમ્યુનીટી હૉલ અમદાવાદ ખાતે યોજ

કાર્યક્રમો

વધુ વાંચો
Unique Sevayagna of Kundaldham Shree swaminarayan Temple
ફેબ્રુઆરી 20,2022

Unique Sevayagna of Kundaldham Shree swaminarayan Temple

જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી કુંડળગામના જરૂરિયાતમંદોને અનાજ અને તેલનું વિતરણ કરાયું. બોટાદ જીલ્લા બરવાળા તાલુકાના કુંડળધામ સ્વામિનારાયણ મંદિર ના પ્રેરક પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તા.

સામાજિક પ્રવૃત્તિઓ

વધુ વાંચો
Release of biographical book of founder of Shishuvihar Sanstha.
જાન્યુઆરી 23,2022

Release of biographical book of founder of Shishuvihar Sanstha.

भावनगर स्थित शिशुविहार संस्था के संस्थापक श्री मानभाई भट्ट के जीवन चरित्र की हिंदी पुस्तक का विमोचन किया । एवं इस अवसर पर श्रीस्वामिनारायण मंदिर कुंडलधाम द्वारा की गई 5,00,000 रुपये की सौजन्य सहाय से

સામાજિક પ્રવૃત્તિઓ

વધુ વાંચો
Shikshapatri in Guinness World Records
જાન્યુઆરી 22,2022

Shikshapatri in Guinness World Records

ભગવાન શ્રી સ્વામિનારાયણ રચિત “શિક્ષાપત્રી” ને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન 120 કિલો વજન 8 ફૂટ પહોળાઇ અને 5.5 ફૂટ ઉંચાઇ ધરાવતી વિશ્વની સૌથી મોટી હસ્ત

પુરસ્કારો

વધુ વાંચો