સમાચાર

2022
2021
2020
2019

2022

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ - ગઢપુરધામ
ઑક્ટોબર 27,2022

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ - ગઢપુરધામ

બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામીના) એટલે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટેનું ઉદગમસ્થાન કહી શકાય. સંપ્રદાય ની સ્થાપના અને શિક્ષાપત્રી તથા વચનામૃત જેવા જીવન ઉપયોગી ગ્રંથો ની રચનાઓના મોટાભાગના પ્રકરણો પણ ગઢડાન

Upcoming Event

વધુ વાંચો
સૌથી મોટું પુસ્તક વાક્ય
જુલાઈ 13,2022

સૌથી મોટું પુસ્તક વાક્ય

શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ વડોદરા તથા કુંડળધામના નામે નોંધાયો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે ગત તારીખ ૦૬ મે ૨૦૨૨ ના રોજ નિજ મંદિરમાં બિરાજિત શ્રીઘનશ્યામ મહા

પુરસ્કારો

વધુ વાંચો
સૌથી લાંબુ ઓડિયો બુક
મે 20,2022

સૌથી લાંબુ ઓડિયો બુક

સદ્‌.શ્રીઆધારાનંદ સ્વામી રચિત ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’ ભગવાન શ્રીસ્વામિનારાયણનાં જીવન ચરિત્રો ધરાવતો હિન્દી ભાષાનો સૌથી મોટો ગ્રંથ છે. આ ગ્રંથમાં કુલ ૨૭ પૂર, ૨૪૦૯ તરંગ અને ૧,૦૨,૫૬૪ દોહા-સોરઠા, ચોપાઈઓ

પુરસ્કારો

વધુ વાંચો
ધાર્મિક મૂર્તિઓનો સૌથી મોટો સંગ્રહ
મે 17,2022

ધાર્મિક મૂર્તિઓનો સૌથી મોટો સંગ્રહ

તા.૧૯મી ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સુપ્રસિદ્ધ કુંડળધામ ખાતે યોજાયેલા અનેક રૂપે સ્વામિનારાયણ કાર્યક્રમને ધાર્મિક મૂર્તિઓના સૌથી મોટામાં મોટા પ્રદર્શનના ટાઇટલથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ્, એશિયા બુક ઓફ રેકોર્ડ અને

પુરસ્કારો

વધુ વાંચો
શ્રી ગોપીનાથજી ગૌશાળા
એપ્રિલ 10,2022

શ્રી ગોપીનાથજી ગૌશાળા

કુંડળધામ ખાતે શ્રીહરિ સત્સંગ સેવા ટ્રસ્ટ અને વડોદરા ખાતે શ્રીસ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા બે મંદિરોનું સંચાલન પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજીની પ્રેરણાથી થઇ રહેલ છે અને તેઓના માર્ગદર્શન અને નિરીક્ષણ હ

સામાજિક પ્રવૃત્તિઓ

વધુ વાંચો
છાસ પ્રસાદ વિતરણ કેન્દ્ર - કુંડળધામ
માર્ચ 21,2022

છાસ પ્રસાદ વિતરણ કેન્દ્ર - કુંડળધામ

ઉનાળાની ગરમીમાં કુંડળધામમાં દર્શનાર્થે આવનાર તમામ યાત્રાળુઓને ભગવાનની પ્રસાદીભૂત ઠંડી છાશનો પ્રસાદ મળે તેવા શુભ આશયથી તા.૨૧/0૩/૨૦૨૨ સોમવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં પૂ.ગુરુજી એ ‘છાશ, પ

કાર્યક્રમો

Post Event

સામાજિક પ્રવૃત્તિઓ

વધુ વાંચો
સાયબર ક્રાઈમ અને આર્થિક ગુનાઓ
માર્ચ 05,2022

સાયબર ક્રાઈમ અને આર્થિક ગુનાઓ

આજના ટેક્નોલોજિના યુગમાં ઇન્ટરનેટ, મોબાઇલ જેવા ઉપકરણો અને તેમાં વપરાતી જુદી જુદી એપ્લિકેશન્સનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે; ત્યારે તેના માધ્યમે જુદી જુદી રીતે છેતરપિંડીના પણ ઘણા બનાવો બનેછે, જેમાં નિર્દોષ

સામાજિક પ્રવૃત્તિઓ

વધુ વાંચો
દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભા, અમદાવાદ
ફેબ્રુઆરી 25,2022

દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભા, અમદાવાદ

શ્રીસહજાનંદ યુવક મંડળ, અમદાવાદ દ્વારા તા.૨૫/૦૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ દિવ્ય શાકોત્સવ એવં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ & કોમ્યુનીટી હૉલ અમદાવાદ ખાતે યોજ

કાર્યક્રમો

વધુ વાંચો
કુંડળધામ શ્રી સ્વામિનારાયણ મંદિરનો અનોખો સેવા યજ્ઞ
ફેબ્રુઆરી 20,2022

કુંડળધામ શ્રી સ્વામિનારાયણ મંદિરનો અનોખો સેવા યજ્ઞ

જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી કુંડળગામના જરૂરિયાતમંદોને અનાજ અને તેલનું વિતરણ કરાયું. બોટાદ જીલ્લા બરવાળા તાલુકાના કુંડળધામ સ્વામિનારાયણ મંદિર ના પ્રેરક પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તા.

સામાજિક પ્રવૃત્તિઓ

વધુ વાંચો
શિશુવિહાર સંસ્થાના સ્થાપકના જીવનચરિત્ર પુસ્તકનું વિમોચન
જાન્યુઆરી 23,2022

શિશુવિહાર સંસ્થાના સ્થાપકના જીવનચરિત્ર પુસ્તકનું વિમોચન

भावनगर स्थित शिशुविहार संस्था के संस्थापक श्री मानभाई भट्ट के जीवन चरित्र की हिंदी पुस्तक का विमोचन किया । एवं इस अवसर पर श्रीस्वामिनारायण मंदिर कुंडलधाम द्वारा की गई 5,00,000 रुपये की सौजन्य सहाय से

સામાજિક પ્રવૃત્તિઓ

વધુ વાંચો
ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં શિક્ષાપત્રી
જાન્યુઆરી 22,2022

ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં શિક્ષાપત્રી

ભગવાન શ્રી સ્વામિનારાયણ રચિત “શિક્ષાપત્રી” ને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન 120 કિલો વજન 8 ફૂટ પહોળાઇ અને 5.5 ફૂટ ઉંચાઇ ધરાવતી વિશ્વની સૌથી મોટી હસ્ત

પુરસ્કારો

વધુ વાંચો
સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તરફથી ચંપલ વિતરણ
જાન્યુઆરી 01,2022

સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તરફથી ચંપલ વિતરણ

ધોમધખતી ગરમીમાં કુંડળધામ દ્વારા જરૂરિયાતમંદોને ચંપલ વિતરણનો અનોખો સેવાયજ્ઞ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી 15000 ઉપરાંત ચંપલનું વિતરણ કરાયું, હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, જે

સામાજિક પ્રવૃત્તિઓ

વધુ વાંચો