બ્લોગ્સ

Raji Karva Che ?
મે 06,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Raji Karva Che ?

સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જીવને આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. આ દેહનું એકમાત્ર લક્ષ્ય અક્ષરધામની પ્રાપ્તિ અને શ્રીહરિને રાજી કરવા એ જ છે; પણ મહારાજ રાજી શેનાથી થાય ? શ્રીહરિજીને રાજી કરવાના ઘણા ઉપાયો

રાજીપો

સમર્પણ

વધુ વાંચો
Shraddhaya Prapyate Brahm
મે 06,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shraddhaya Prapyate Brahm

સૌરાષ્ટ્રમાં માંગરોળમાં શ્રદ્ધાળુ ભક્ત આણંદજી સંઘેડિયા રહેતા હતા એમને ઘરે શ્રીજીમહારાજ ઘણી વખત પધારેલા. એક વખત શ્રીજીમહારાજ માંગરોળ પધાર્યા હતા અને સૌ સત્સંગીઓ મહારાજની વાતો સાંભળવા આવતા. એ વખતે આણંદજ

વિશ્વાસ

વધુ વાંચો
Bhaktvatsal Bhagwan...
મે 06,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Bhaktvatsal Bhagwan...

ધમડકાના રાયધણજીનાં બહેન જામબા અને ભાડેરના વાઘેલા પાતળભાઈની દીકરી રાજબા; આ બંને રામાનંદ સ્વામીનાં શિષ્યા હતાં. તેમનાં લગ્ન મૂળી નરેશ રામભાઈ પરમાર સાથે થયાં હતાં. આ બંને બાઈઓ અતિ પ્રેમી ભક્ત હતાં. જ્યાર

પ્રેમ

વધુ વાંચો
Nagaru
મે 06,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Nagaru

મહાભારતના યુદ્ધના વિજય પછી પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરનો હસ્તિનાપુરની રાજગાદી પર રાજ્યાભિષેક થયો. મહારાજા બન્યા પછી યુધિષ્ઠિર રોજ જે કોઈ જરૂરિયાતમંદ આવે તેને દાન દેતા હતા; આ તેમનો નિત્યક્રમ હતો. રોજ ક
વધુ વાંચો
Dhyan-Smaran-6
મે 06,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyan-Smaran-6

શ્રીહરિનું ચિંતન સતત થતું રહે તે માટે બે બાબત અતિ આવશ્યક છે - જરૂરિયાત અને પ્રીતિ (૧) જરૂરિયાત, ખપ, શ્રદ્ધા : જો ભડભડતી ભૂખ લાગી હોય તો ભોજનને સંભારવું પડતું નથી; સાંભર્યા જ કરે છે. પ્રાણ નીકળી જાય એવ
વધુ વાંચો
Dehbhan Hatavo, Brahmbhav Lavo...
મે 06,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dehbhan Hatavo, Brahmbhav Lavo...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન વહાલા ભક્તો ! આપણે બધા ભગવાનને મળવા નીકળ્યા છીએ. આપણે ભગવાનનું કામ છે. એ

આત્મભાવ

વધુ વાંચો
Dhiraj
મે 06,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhiraj

ધૈર્ય તે નબળાઈ નથી,  પણ શક્તિ છે  મહાન; જે સહુ પાસે હોતી નથી, ખાસ કેળવજો જ્ઞાન...૦૧ સંયમ   જે  રાખે   તેને,  હરાવી  શકે  ન  કોય; જ્ઞાન આ દુનિયામાં સદા, એની જ જીત હોય...૦૨ ધીરજ  અને  સંયમ  તે, સહુ  તકલ

સહાનુભૂતિ

વધુ વાંચો
Shulinu dukh kate matadyu
મે 06,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shulinu dukh kate matadyu

ભગવાન શ્રીસ્વામિનારાયણે તેમના ભક્તોની રક્ષા કરી હોય તેવા અનેક પ્રસંગો છે. જેમાં મહારાજની કરુણા અને ભક્તો પ્રત્યેનો વાત્સલ્યભાવ જોવા મળે છે. જેમ માતા પોતાના બાળકની રક્ષા કરે છે, તેમ ભગવાન હંમેશાં પોતાન

રક્ષા

હિતેચ્છુ

વધુ વાંચો
Seva Nani Ne Fal Kevu Motu !!
એપ્રિલ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Seva Nani Ne Fal Kevu Motu !!

​​ ​​​ ​​​​​ આપણને એમ થાય કે મહારાજે તરત જ લોયા જવાની હા કેમ પાડી દીધી ? એનું કારણ એ હતું કે સુરા ખાચરનાં ધર્મપત્ની શાંતાબાને મહારાજમાં એવો પ્રેમ હતો. એમનો ભક્તિભાવ જોઈનેે મહારાજ ના પાડી ન શક્યા. ​​ થ

સેવા

સમજણ

પ્રેમ

વધુ વાંચો
Sachi Priti
એપ્રિલ 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Sachi Priti

સદ્ગુરુ કેશવચરણદાસજી સ્વામીનો જન્મ વડતાલ પાસેના મહેળાવ ગામમાં સં.૧૮૫૮ની સાલમાં પટેલ જ્ઞાતિમાં થયો હતો. તેઓ સુખી-સદ્ગૃહસ્થના પુત્ર હતા. તેમણે શ્રીહરિ અને સંતોને અનેક વખત કેરીઓ જમાડી હતી. ત્યારપછી તેમને

સેવા

વૈરાગ્ય

વધુ વાંચો
Shreshth Ke Kanishth
એપ્રિલ 01,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shreshth Ke Kanishth

“સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે.” સદ્.શ્રીગુણાતીતાનંદ સ્વામીનું આ સૂત્ર અધ્યાત્મ અને જીવનના સફળ વ્યવહારનું હાર્દ છે. મનુષ્યનું મન ચંચળ છે, જ્યારે સંતનું વચન અનુભવ અને

અનુવૃત્તિ

આજ્ઞા

સંતમહિમા

વધુ વાંચો
Mano Chaitanyarup Tamaru...
એપ્રિલ 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Mano Chaitanyarup Tamaru...

જ્યારે સિકંદર(એલેક્ઝાન્ડર) ભારત આવ્યા, ત્યારે તેમને અનુભવ થયો કે અત્યાર સુધી તેમણે જીતેલા તમામ દેશોમાં સૌથી વધુ સત્યવાદી અને જ્ઞાની લોકો ભારતમાં જ છે. આથી તેમના મનમાં ભારતના મુખ્ય દાર્શનિકો અને સંતોને

આત્મનિષ્ઠા

વધુ વાંચો