Blogs

Dhyaan Smaran - 7
Jun 01,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyaan Smaran - 7

મહારાજનો મહિમા કેવો સમજવો જોઈએ ? મહામુક્ત ગોપાળાનંદ સ્વામીનો મત છે કે સર્વોપરી ને સ્વરાટ થકા પોતે વર્તે છે; એમ પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજીનો મહિમા જે સમજે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. કેવી રીતે મહાર

Smaran

Mahima

Read more
Dhyan-Smaran-5
Apr 01,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan-Smaran-5

વચનામૃત પ્ર.૨૨માં શ્રીહરિએ શીખવેલ રીત મુજબ ધ્યાનમાંથી ઊભા થયા પછી પણ ભજનનું વાતાવરણ જાળવી રાખવું અતિ જરૂરી છે. તે માટે બીજાં કામ કરતાં થકાં પણ જે જે કુનેહ કામ લાગે એવી છે, તે વિશે હજુ આપણે થોડું વિશેષ

Smaran

Dhyaan

Read more
Dhyan-Smaran-4
Mar 01,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan-Smaran-4

તે ચિંતન ઘડી, બે ઘડી, એક-બે દિવસ, એક-બે વર્ષ સુધી જ નહિ, પરંતુ તેલની ધારની જેમ સતત ચિંતન કરતા રહેવાનું છે. ફક્ત આ એક જન્મ પૂરતું નહિ, પણ આ દેહ અને દુનિયાનો ત્યાગ કર્યા પછી ભગવાનના ધામમાં જઈને પણ અખંડ

Smaran

Prarthana

Read more
Kathamrutam : Prabhue Lakhavel Rahasyamay Patra
Mar 01,2026
by Gyanjivandasji Swami - Kundaldham

Kathamrutam : Prabhue Lakhavel Rahasyamay Patra

શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથના પૂર-૧૫, તરંગ-૯૭માં એક કથા આવે છે. ગઢપુરમાં એકવાર શ્રીહરિએ શુકાનંદ સ્વામી પાસે એક રહસ્યમય પત્ર લખાવ્યો અને પત્રમાં નામ-સ્મરણનો મહિમા નામીએ પોતે લખાવ્યો. એમાં શું લખાવ્યું

Mahima

Smaran

Read more
Sampannarayanamsmriti:
Feb 01,2026
by Anadiswarupdasji Swami - Kundaldham

Sampannarayanamsmriti:

અમદાવાદમાં મુસલમાન ભક્ત ડોસા તાઈ રહેતા હતા. સર્વ ક્રિયામાં પ્રભુનું અખંડ નામ-સ્મરણ કરવું; એવું એમનું ખાસ અંગ હતું. અતિ અગત્યનું કોઈને કામ હોય અને તે પૂછે, તો જ ડોસા ભક્ત થોડું બોલી બહુ ટૂંકમાં વાત પતા

Smaran

Bhakti

Read more
Sachu Sukh Ane Motap Etle Harismaran
Jan 01,2026
by Gyanjivandasji Swami - Kundaldham

Sachu Sukh Ane Motap Etle Harismaran

કાશીના રાજાને ત્યાં એક વ્યક્તિ સૈનિક તરીકે નોકરી કરતો હતો. સમય જતાં બઢતી મળતાં એ સૈનિક રાજાનો અંગરક્ષક બની ગયો. રાજમહેલની અંદર છૂટથી બધે એને જવાનું થતું. રાણીને આંચકા સાથે બહુ આશ્ચર્ય થયું, પણ તે રાણ

Smaran

Punya

Read more
Dhyan-Smaran...
Dec 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan-Smaran...

ધ્યાન એટલે ચિંતન. સ્મરણ એટલે સ્મૃતિ કે નામરટન. બંધ આંખે કે ખુલ્લી આંખે જેટલું શ્રીહરિનું ચિંતન થાય તેટલું ભગવાનનું ધ્યાન થયું કહેવાય. જો ચિંતન બીજું થતું હોય તો આંખો બંધ કરી આસન વાળી બેઠા હોઈએ તોપણ એન

Smaran

Dhyaan

Read more
Jindagino Param Labh...
Dec 01,2025
by Gyanjivandasji Swami - Kundaldham

Jindagino Param Labh...

શ્રીજીમહારાજ વચ.ગ.પ્ર.૪૪માં બોલ્યા છે કે, “જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે-અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય, તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો

Mahima

Smaran

Read more
Satat Smaran-Bhajan Karvu Che ?
Aug 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Satat Smaran-Bhajan Karvu Che ?

વહાલા ભક્તો ! આપણે ભગવાનના ભક્ત છીએ. દરરોજ પ્રભુની પૂજા, માનસી, કથા-કીર્તન અને ભજન કરીએ છીએ; પરંતુ તેમાં ખરેખર શ્રીહરિ સાથે જોડાવાય છે ? ભગવાનનું સુખ આવે છે ? બીજું બધું વિસરાય જાય એવો પ્રેમ પ્રગટે છે

Smaran

Upkar

Gun Grahan

Read more
Aho ! Ava Bhagwan Nahi Male...
Jul 01,2025
by Sakarswarupdasji Swami - Kundaldham

Aho ! Ava Bhagwan Nahi Male...

પછી તે સિપાઈએ નંદુભાઈની ઘોડી ત્યાં ઝૂંપડીની બાજુમાં બંધાવીને ખડ નીર્યું અને નંદુભાઈને કહ્યું, “તમારે કાંઈ જમવું છે ?” નંદુભાઈ કહે, “ના, મારે જમવું નથી.” પછી તે સિપાઈએ નંદુભાઈને ઠંડું પાણી પાયું ને ખાટ

Smaran

Read more
Sahaj Ane Saral Bhagvaddhyan
Mar 01,2025
by Anadiswarupdasji Swami - Kundaldham

Sahaj Ane Saral Bhagvaddhyan

વહાલા ભક્તો, આ ધામભાવે અખંડ સ્મરણ વર્ષમાં પૂ.ગુરુજીએ કહ્યા મુજબ આપણે આપણા વહાલા વહાલા મહારાજનું અખંડ સ્મરણ, ભજન અને ધ્યાન કરવા ઘણો પ્રયત્ન કરીએ છીએ. વળી તે વિષે શ્રીજીમહારાજે ગઢડા પ્ર.પ્ર.ના ૨૨મા વચન

Divyabhav

Smaran

Bhavana

Read more
Prem Sahit Karel Harismaranni Takat
Feb 01,2025
by Gyanjivandasji Swami - Kundaldham

Prem Sahit Karel Harismaranni Takat

શ્રીહરિ પછી સુખાનંદ સ્વામી ચાલ્યા, તે અયોધ્યા પાસે બરહારામ ઘાટે આવ્યા. ત્યાંથી સરજુ નદી ઊતરીને આંબલીયા ગામમાં આવ્યા. ત્યાં ઇચ્છારામભાઈનો પરિવાર રહેતો હતો. ત્યાં ધર્મકુળના ગોપાળજી મહારાજને ઘેર ઊતર્યા.

Prembhakti

Kirtanabhakti

Smaran

Read more