બ્લોગ્સ

Dhyaan Smaran - 7
જૂન 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyaan Smaran - 7

મહારાજનો મહિમા કેવો સમજવો જોઈએ ? મહામુક્ત ગોપાળાનંદ સ્વામીનો મત છે કે સર્વોપરી ને સ્વરાટ થકા પોતે વર્તે છે; એમ પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજીનો મહિમા જે સમજે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. કેવી રીતે મહાર

સ્મરણ

મહિમા

વધુ વાંચો
Dhyan-Smaran-5
એપ્રિલ 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyan-Smaran-5

વચનામૃત પ્ર.૨૨માં શ્રીહરિએ શીખવેલ રીત મુજબ ધ્યાનમાંથી ઊભા થયા પછી પણ ભજનનું વાતાવરણ જાળવી રાખવું અતિ જરૂરી છે. તે માટે બીજાં કામ કરતાં થકાં પણ જે જે કુનેહ કામ લાગે એવી છે, તે વિશે હજુ આપણે થોડું વિશેષ

સ્મરણ

ધ્યાન

વધુ વાંચો
Dhyan-Smaran-4
માર્ચ 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyan-Smaran-4

તે ચિંતન ઘડી, બે ઘડી, એક-બે દિવસ, એક-બે વર્ષ સુધી જ નહિ, પરંતુ તેલની ધારની જેમ સતત ચિંતન કરતા રહેવાનું છે. ફક્ત આ એક જન્મ પૂરતું નહિ, પણ આ દેહ અને દુનિયાનો ત્યાગ કર્યા પછી ભગવાનના ધામમાં જઈને પણ અખંડ

સ્મરણ

પ્રાર્થના

વધુ વાંચો
Kathamrutam : Prabhue Lakhavel Rahasyamay Patra
માર્ચ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kathamrutam : Prabhue Lakhavel Rahasyamay Patra

શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથના પૂર-૧૫, તરંગ-૯૭માં એક કથા આવે છે. ગઢપુરમાં એકવાર શ્રીહરિએ શુકાનંદ સ્વામી પાસે એક રહસ્યમય પત્ર લખાવ્યો અને પત્રમાં નામ-સ્મરણનો મહિમા નામીએ પોતે લખાવ્યો. એમાં શું લખાવ્યું

મહિમા

સ્મરણ

વધુ વાંચો
Sampannarayanamsmriti:
ફેબ્રુઆરી 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Sampannarayanamsmriti:

અમદાવાદમાં મુસલમાન ભક્ત ડોસા તાઈ રહેતા હતા. સર્વ ક્રિયામાં પ્રભુનું અખંડ નામ-સ્મરણ કરવું; એવું એમનું ખાસ અંગ હતું. અતિ અગત્યનું કોઈને કામ હોય અને તે પૂછે, તો જ ડોસા ભક્ત થોડું બોલી બહુ ટૂંકમાં વાત પતા

સ્મરણ

ભક્તિ

વધુ વાંચો
Sachu Sukh Ane Motap Etle Harismaran
જાન્યુઆરી 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Sachu Sukh Ane Motap Etle Harismaran

કાશીના રાજાને ત્યાં એક વ્યક્તિ સૈનિક તરીકે નોકરી કરતો હતો. સમય જતાં બઢતી મળતાં એ સૈનિક રાજાનો અંગરક્ષક બની ગયો. રાજમહેલની અંદર છૂટથી બધે એને જવાનું થતું. રાણીને આંચકા સાથે બહુ આશ્ચર્ય થયું, પણ તે રાણ

સ્મરણ

પુણ્ય

વધુ વાંચો
Dhyan-Smaran...
ડિસેમ્બર 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyan-Smaran...

ધ્યાન એટલે ચિંતન. સ્મરણ એટલે સ્મૃતિ કે નામરટન. બંધ આંખે કે ખુલ્લી આંખે જેટલું શ્રીહરિનું ચિંતન થાય તેટલું ભગવાનનું ધ્યાન થયું કહેવાય. જો ચિંતન બીજું થતું હોય તો આંખો બંધ કરી આસન વાળી બેઠા હોઈએ તોપણ એન

સ્મરણ

ધ્યાન

વધુ વાંચો
Jindagino Param Labh...
ડિસેમ્બર 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Jindagino Param Labh...

શ્રીજીમહારાજ વચ.ગ.પ્ર.૪૪માં બોલ્યા છે કે, “જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે-અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય, તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો

મહિમા

સ્મરણ

વધુ વાંચો
Satat Smaran-Bhajan Karvu Che ?
ઑગસ્ટ 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Satat Smaran-Bhajan Karvu Che ?

વહાલા ભક્તો ! આપણે ભગવાનના ભક્ત છીએ. દરરોજ પ્રભુની પૂજા, માનસી, કથા-કીર્તન અને ભજન કરીએ છીએ; પરંતુ તેમાં ખરેખર શ્રીહરિ સાથે જોડાવાય છે ? ભગવાનનું સુખ આવે છે ? બીજું બધું વિસરાય જાય એવો પ્રેમ પ્રગટે છે

સ્મરણ

ઉપકાર

ગુણગ્રહણ

વધુ વાંચો
Aho ! Ava Bhagwan Nahi Male...
જુલાઈ 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Aho ! Ava Bhagwan Nahi Male...

પછી તે સિપાઈએ નંદુભાઈની ઘોડી ત્યાં ઝૂંપડીની બાજુમાં બંધાવીને ખડ નીર્યું અને નંદુભાઈને કહ્યું, “તમારે કાંઈ જમવું છે ?” નંદુભાઈ કહે, “ના, મારે જમવું નથી.” પછી તે સિપાઈએ નંદુભાઈને ઠંડું પાણી પાયું ને ખાટ

સ્મરણ

વધુ વાંચો
Sahaj Ane Saral Bhagvaddhyan
માર્ચ 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Sahaj Ane Saral Bhagvaddhyan

વહાલા ભક્તો, આ ધામભાવે અખંડ સ્મરણ વર્ષમાં પૂ.ગુરુજીએ કહ્યા મુજબ આપણે આપણા વહાલા વહાલા મહારાજનું અખંડ સ્મરણ, ભજન અને ધ્યાન કરવા ઘણો પ્રયત્ન કરીએ છીએ. વળી તે વિષે શ્રીજીમહારાજે ગઢડા પ્ર.પ્ર.ના ૨૨મા વચન

દિવ્યભાવ

સ્મરણ

ભાવના

વધુ વાંચો
Prem Sahit Karel Harismaranni Takat
ફેબ્રુઆરી 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Prem Sahit Karel Harismaranni Takat

શ્રીહરિ પછી સુખાનંદ સ્વામી ચાલ્યા, તે અયોધ્યા પાસે બરહારામ ઘાટે આવ્યા. ત્યાંથી સરજુ નદી ઊતરીને આંબલીયા ગામમાં આવ્યા. ત્યાં ઇચ્છારામભાઈનો પરિવાર રહેતો હતો. ત્યાં ધર્મકુળના ગોપાળજી મહારાજને ઘેર ઊતર્યા.

પ્રેમભકિત

કીર્તનભક્તિ

સ્મરણ

વધુ વાંચો