Blogs

Mansi Poojani Mahatta
Aug 01,2026
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Mansi Poojani Mahatta

વહાલા યુવાનો ! આજની યુવાસભામાં સંતોએ મોકલાવેલ પરિપત્ર અનુસાર એક ટોપિક ચર્ચવો છે. જો આના પર ધ્યાન આપવામાં આવે તો એ આપણને આધ્યાત્મિકતામાં ઘણા બધા સમૃદ્ધ કરી શકે છે, ને એ ટોપિક છે - ‘માનસી પૂજા.’ તો ચાલો

aagna

Mansi Puja

Mahima

Niyamitata

Satya

Vachnaamrut

Read more
Vachnoni Harmala
Aug 01,2026
by Murtiswarupdasji Swami - Kundaldham

Vachnoni Harmala

આજના માહિતીના વિસ્ફોટવાળા યુગમાં આપણે સોશિયલ મીડિયાના અનેક માધ્યમોથી બહુ જલ્દી અંજાઈ જઈએ છીએ. કોઈનું પ્રભાવશાળી વક્તવ્ય સાંભળીને કે ચળકાટભર્યું લખાણ વાંચીને આપણે તરત જ તેમને અનુસરવા લાગીએ છીએ, પણ શું

Hitechchhu

Jivan Darshan

Mota Purush

Sant Samagam

Vachan

Vartan

Vishwas

Read more
Sutevnu Sufal
Aug 01,2026
by Prasannavadan Swami - Kundaldham

Sutevnu Sufal

જીવનમાં પાડેલી સારી ટેવો અને સારા સંસ્કારો મનુષ્યની સાચી મૂડી છે. સુટેવો જીવનમાં અતિ ઉપયોગી થાય છે. જેનામાં સારી આદતો હોય, તેના તરફ સજ્જન માણસો આપોઆપ આકર્ષાય છે; એટલું જ નહીં, સારી ટેવથી મોટા પુરુષો,

Gun Grahan

Niyamitata

Gungrahi

Katha-Varta

Sadbhav

Read more
Jena Rakhevaal Bhagwan
Aug 01,2026
by Sakarswarupdasji Swami - Kundaldham

Jena Rakhevaal Bhagwan

ગામ બારપટોળીના એક શૂરવીર અને નિષ્ઠાવાન ભક્ત ખીમા વાઘ હતા. તેઓ કોઈ કારણોસર પોતાનું મૂળવતન બારપટોળી છોડીને બારમણ ગામે રહેવા ગયા હતા. તેઓ મહારાજની કૃપાથી વહેવારે સુખી હતા. બારમણ ગામના કોઈ એક આગેવાન માણસન

Nishtha

Vishwas

aagna

bhagwad bal

Read more
Chhatno Chhak
Aug 01,2026

Chhatno Chhak

આજે આખું વિશ્વ એ વાતથી વાકેફ તો છે જ કે, સૌને ઝડપથી જોડવા માટે શોધાયેલ ઇન્ટરનેટને કારણે જ લોકો ઝડપથી એકલા પડતા જાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતની ઇકોનોમીનું સ્તર દિવસે દિવસે વધતું જાય છે, પરંતુ વ્ય

Faraj

Saralapanu

Ahankar

Krutagni

Kartaharta

Krupa

Santosh

Sant Samagam

Apeksha

Read more
Kapat
Aug 01,2026
by Krushnapriyadasji Swami - Kundaldham

Kapat

દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્ર અંધ હતા, એટલે એમની પતિવ્રતા પત્ની ગાંધારી હંમેશાં આંખે પાટા બાંધી રાખતી. એક વખત માતા ગાંધારીએ દુર્યોધનને કહ્યું, “તું કાલે સવારે સ્નાન કરીને કોઈ પણ વસ્ત્ર પહેર્યા વિના મારી

Mota Purush

Nishkapat

Read more
Dhyan Smaran : 9
Aug 01,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan Smaran : 9

આપણે ભગવાનનું ધ્યાન-સ્મરણ કરવું હોય પણ સફળતા મળતી નથી. તે માટે મહામુક્ત ગોપાળાનંદ સ્વામી આપણને આવું શીખવાડે છે. (૧) જ્યાં ઘોંઘાટ જેવા વિક્ષેપ ન હોય તેવા સ્થળને ધ્યાન માટે પસંદ કરવું. (૨) વારેવારે હલ-ચ

Mahima

Mamtva

Akhand Smaran

Prem

Sant Samagam

Shraddha

Read more
Bhagvatsmruti Ae j Pratyaksh Bhagvaddarshan
Aug 01,2026
by Gyanjivandasji Swami - Kundaldham

Bhagvatsmruti Ae j Pratyaksh Bhagvaddarshan

વહાલા ભક્તો ! મહારાજે સ્મરણ કરવા માટે પોતાનું નામ પોતે જ આપ્યું છે. ભગવાનના નામનો બહુ મહિમા છે. એનાથી બધાં પાપો તો બળે જ છે, પણ ભગવાનનું સુખ પણ અપાર મળે છે. આપણે હવે તો આજીવન સ્મરણ ચાલુ જ રાખવું છે. ન

Bhagwat Smaran

Mahima

Vrutti

Read more
Khoti Kalpana
Aug 01,2026
by Gyanjivandasji Swami - Kundaldham

Khoti Kalpana

સત્યને  જાણ્યા  વગર  જે, ધારણા કરવી જ્ઞાન; અંધારામાં  તીર  છોડયા, જેવું  ગણાય નિદાન...૦૧ નેગેટીવ     કલ્પનાનાં,   બે  કારણ   છે   જ્ઞાન; બુદ્ધિ  પર વિશ્વાસ અતિ, વળી વધુ અભિમાન...૦૨ જે  કોઈ  ખુબ  ઝડપથી

Negative

Samajan

Positive

Swashreshthta

Read more
Gurune Sevi Hari Paamo
Jul 01,2026
by Gyanjivandasji Swami - Kundaldham

Gurune Sevi Hari Paamo

બ્રહ્મવેત્તા   ગુરુ   સંતનો,  આશ્રય  કરીને   જ્ઞાન; સેવા  કરી   રાજી   કરો,   પામી  જવા  ભગવાન...૦૧ કેવળ ગુરુની કૃપાથી  જ, સફળ થવાય છે જ્ઞાન; સાચા સંતની કૃપા વિના, મળતા નથી ભગવાન...૦૨ ગુરુ  જ   ટાળી 

Marji

Guru Krupa

Guru Nishtha

Read more
Svadharm Sambhari Aham Chodiae....
Jul 01,2026
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Svadharm Sambhari Aham Chodiae....

વહાલા ભક્તો ! આપણી કસરનું મૂળકારણ આપણી સ્વધર્મવિહિનતા જ છે. આપણને જીવ અને જગદીશ વચ્ચેનો સંબંધ સમજાય જાય; તેમાંથી આપણો દાસત્વધર્મ પકડાઈ જાય તો તો સર્વે વાત પૂરી થઈ જાય. ધર્મસભાનતા થાય એટલે આજ્ઞા પાળવામ

Dasatva

Dharm

Read more
Het Hoy to Vaat manay
Jul 01,2026
by Sakarswarupdasji Swami - Kundaldham

Het Hoy to Vaat manay

ભગવાન અને મોટા પુરુષની રીત ન્યારી હોય છે. તેઓ ક્યારેક એવી અણધારી લીલા કરે છે, તેમાં જો ખરેખરી નિષ્ઠા ન હોય, એમના આશયને જાણતા ન હોય, તો જરૂર અભાવ-અવગુણ આવી જાય અને સત્સંગમાંથી પડી જવાય. એ વખતે કોઈ પ્રગ

Vishwas

Read more