Blogs

Gurune Sevi Hari Paamo
Jul 01,2026
by Gyanjivandasji Swami - Kundaldham

Gurune Sevi Hari Paamo

બ્રહ્મવેત્તા   ગુરુ   સંતનો,  આશ્રય  કરીને   જ્ઞાન; સેવા  કરી   રાજી   કરો,   પામી  જવા  ભગવાન...૦૧ કેવળ ગુરુની કૃપાથી  જ, સફળ થવાય છે જ્ઞાન; સાચા સંતની કૃપા વિના, મળતા નથી ભગવાન...૦૨ ગુરુ  જ   ટાળી 

Marji

Guru Krupa

Guru Nishtha

Read more
Svadharm Sambhari Aham Chodiae....
Jul 01,2026
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Svadharm Sambhari Aham Chodiae....

વહાલા ભક્તો ! આપણી કસરનું મૂળકારણ આપણી સ્વધર્મવિહિનતા જ છે. આપણને જીવ અને જગદીશ વચ્ચેનો સંબંધ સમજાય જાય; તેમાંથી આપણો દાસત્વધર્મ પકડાઈ જાય તો તો સર્વે વાત પૂરી થઈ જાય. ધર્મસભાનતા થાય એટલે આજ્ઞા પાળવામ

Dasatva

Dharm

Read more
Het Hoy to Vaat manay
Jul 01,2026
by Sakarswarupdasji Swami - Kundaldham

Het Hoy to Vaat manay

ભગવાન અને મોટા પુરુષની રીત ન્યારી હોય છે. તેઓ ક્યારેક એવી અણધારી લીલા કરે છે, તેમાં જો ખરેખરી નિષ્ઠા ન હોય, એમના આશયને જાણતા ન હોય, તો જરૂર અભાવ-અવગુણ આવી જાય અને સત્સંગમાંથી પડી જવાય. એ વખતે કોઈ પ્રગ

Vishwas

Read more
Guruni Aavashykta
Jul 01,2026
by Varniveshdasji Swami - Kundaldham

Guruni Aavashykta

વહાલા ભક્તો ! આપણે બાય કાર, ટ્રેન કે વિમાનમાં બેસીને રોજ લાંબી મુસાફરી કરીને આપણી મંજિલ સુધી જતા હોઈ છીએ. તેમાં એના ડ્રાઇવર કે પાઇલટ પર આપણો વિશ્વાસ અતૂટ હોય છે; પણ આપણે તો ભગવાન સુધી મંજિલ પાર પાડવાન

Guru

Bhagwad bhav

Read more
Krunasagar Shree hari
Jul 01,2026
by Prasannavadan Swami - Kundaldham

Krunasagar Shree hari

મેથાણ ગામમાં સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાનના એક સુરાણી મલા પટેલ નામે અતિ ભાવિક ભક્ત હતા. જ્યારથી તેમને મહારાજનાં દર્શન થયાં, ત્યારથી જ તેમને મહારાજ સાથે એવું હેત થઈ ગયું, એવો જીવ જોડાઈ ગયો કે મહારાજ

Prem

Karuna

Read more
Mukt Thavaano Saral Upaay
Jul 01,2026
by Gyanjivandasji Swami - Kundaldham

Mukt Thavaano Saral Upaay

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન આધારાનંદ સ્વામીએ એમના ગ્રંથમાં એક સરસ વાત લખી છે. તેરા ગામમાં શ્રીહરિ સં

Smaran

Khap

aagna

Read more
Dhyan Smaran-8
Jul 01,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan Smaran-8

જો આપણે વિદેશમાં કાયમી સેટ થાવું જ હોય તો બે કામ કરવાં પડે છે. (૧) વિદેશમાં રહેવું આપણને ગમી જવું જોઈએ. (૨) આપણો દેશ ગમે તેટલો વાલો હોય, તોપણ તેને છોડવાની તૈયારી હોવી જોઈએ. તેમ આપણે અખંડ ભગવાનના ચિંતન

Dhyaan

Smaran

Nishkapat

Read more
Soy
Jul 01,2026
by Krushnapriyadasji Swami - Kundaldham

Soy

એક લોભી શેઠ હતા. તેમની પાસે લાખો રૂપિયા હતા, છતાં સાવ ભિખારી જેવું જીવન જીવે. જીવન જરૂરિયાત માટે પણ પૈસા વાપરે નહીં. કાયમ ફાટેલાં કપડાં પહેરે, ઘેર કાંઈ પ્રસંગ હોય તોપણ સારાં કપડાં ન પહેરે. એક પૈસો પણ

Lobh

Punya

Bhajan

Read more
Chitthi
Jun 01,2026
by Krushnapriyadasji Swami - Kundaldham

Chitthi

એક ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠ બહુ જ ઉદાર. તેઓ સાધુ-સંતોની સેવા કરે, દીન-દુ:ખિયાને મદદ કરે. આજુબાજુના ગામોમાં આવેલ મંદિરો, આશ્રમોમાં સીઝન પ્રમાણે વસ્તુ-પદાર્થ મોકલે અને સહુને રાજી કરી આશીર્વાદ મેળવે.

Sant Samagam

Katha-Varta

Read more
Dhyan Smaran-7
Jun 01,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan Smaran-7

મહારાજનો મહિમા કેવો સમજવો જોઈએ ? મહામુક્ત ગોપાળાનંદ સ્વામીનો મત છે કે સર્વોપરી ને સ્વરાટ થકા પોતે વર્તે છે; એમ પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજીનો મહિમા જે સમજે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. કેવી રીતે મહાર

Smaran

Mahima

Read more
Ae Koni Bhul !!
Jun 01,2026
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Ae Koni Bhul !!

કેટલાક યુવકો સત્સંગ-ગોષ્ઠી કર્યા બાદ મંદિરના પરિસરથી રીટર્ન ઘેર જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલ્યા જતાં તેમને એક કાગળ મળ્યો. કાગળના માલિકનું નામ-ઠામ હોય તો તેને પહોંચતું કરીએ; એ હેતુથી આગળ-પાછળ જોવા માંડ્ય

Divyabhav

Read more
pamvu Che Ke Pastavu Che..?
Jun 01,2026

pamvu Che Ke Pastavu Che..?

અક્ષય : ચાલો, વી વ્રત કરી લઈશું ? રાજુભાઈ : હા, હા, કેમ નહીં ? મિહિરભાઈ : ચાલો, આજે કોના ગુણો ગાઈને મહારાજને રાજી કરીશું ? હિરેન : હું કહું મિહિરભાઈ ? રોજે તો આપણે પાંચેય જણા અલગ-અલગ સંતો-ભક્તોના ગુણો

Dasatva

Gun Grahan

Read more