બ્લોગ્સ

મુક્ત થવાનો સરળ ઉપાય
જુલાઈ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મુક્ત થવાનો સરળ ઉપાય

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન આધારાનંદ સ્વામીએ એમના ગ્રંથમાં એક સરસ વાત લખી છે. તેરા ગામમાં શ્રીહરિ સં

સ્મરણ

ખપ

આજ્ઞા

વધુ વાંચો
ધ્યાન-સ્મરણ-૮
જુલાઈ 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૮

જો આપણે વિદેશમાં કાયમી સેટ થાવું જ હોય તો બે કામ કરવાં પડે છે. (૧) વિદેશમાં રહેવું આપણને ગમી જવું જોઈએ. (૨) આપણો દેશ ગમે તેટલો વાલો હોય, તોપણ તેને છોડવાની તૈયારી હોવી જોઈએ. તેમ આપણે અખંડ ભગવાનના ચિંતન

ધ્યાન

સ્મરણ

નિષ્કપટ

વધુ વાંચો
ધ્યાન-સ્મરણ-૭
જૂન 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૭

મહારાજનો મહિમા કેવો સમજવો જોઈએ ? મહામુક્ત ગોપાળાનંદ સ્વામીનો મત છે કે સર્વોપરી ને સ્વરાટ થકા પોતે વર્તે છે; એમ પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજીનો મહિમા જે સમજે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. કેવી રીતે મહાર

સ્મરણ

મહિમા

વધુ વાંચો
ધ્યાન-સ્મરણ-૫
એપ્રિલ 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૫

વચનામૃત પ્ર.૨૨માં શ્રીહરિએ શીખવેલ રીત મુજબ ધ્યાનમાંથી ઊભા થયા પછી પણ ભજનનું વાતાવરણ જાળવી રાખવું અતિ જરૂરી છે. તે માટે બીજાં કામ કરતાં થકાં પણ જે જે કુનેહ કામ લાગે એવી છે, તે વિશે હજુ આપણે થોડું વિશેષ

સ્મરણ

ધ્યાન

વધુ વાંચો
ધ્યાન-સ્મરણ-૪
માર્ચ 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૪

ધ્યાન એટલે ધ્યેય સ્વરૂપનું ચિંતન કરવું. તે ચિંતન ઘડી, બે ઘડી, એક-બે દિવસ, એક-બે વર્ષ સુધી જ નહિ, પરંતુ તેલની ધારની જેમ સતત ચિંતન કરતા રહેવાનું છે. ફક્ત આ એક જન્મ પૂરતું નહિ, પણ આ દેહ અને દુનિયાનો ત્યા

સ્મરણ

પ્રાર્થના

વધુ વાંચો
કથામૃતમ : પ્રભુએ લખાવેલ રહસ્યમય પત્ર
માર્ચ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કથામૃતમ : પ્રભુએ લખાવેલ રહસ્યમય પત્ર

​શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથના પૂર-૧૫, તરંગ-૯૭માં એક કથા આવે છે. ગઢપુરમાં એકવાર શ્રીહરિએ શુકાનંદ સ્વામી પાસે એક રહસ્યમય પત્ર લખાવ્યો અને પત્રમાં નામ-સ્મરણનો મહિમા નામીએ પોતે લખાવ્યો. એમાં શું લખાવ્યું

મહિમા

સ્મરણ

વધુ વાંચો
संपन्नारायणस्मृति:
ફેબ્રુઆરી 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

संपन्नारायणस्मृति:

અમદાવાદમાં મુસલમાન ભક્ત ડોસા તાઈ રહેતા હતા. સર્વ ક્રિયામાં પ્રભુનું અખંડ નામ-સ્મરણ કરવું; એવું એમનું ખાસ અંગ હતું. અતિ અગત્યનું કોઈને કામ હોય અને તે પૂછે, તો જ ડોસા ભક્ત થોડું બોલી બહુ ટૂંકમાં વાત પતા

સ્મરણ

ભક્તિ

વધુ વાંચો
સાચું સુખ અને મોટપ એટલે હરિસ્મરણ
જાન્યુઆરી 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સાચું સુખ અને મોટપ એટલે હરિસ્મરણ

​​​ કાશીના રાજાને ત્યાં એક વ્યક્તિ સૈનિક તરીકે નોકરી કરતો હતો. સમય જતાં બઢતી મળતાં એ સૈનિક રાજાનો અંગરક્ષક બની ગયો. રાજમહેલની અંદર છૂટથી બધે એને જવાનું થતું.​ રાણીને આંચકા સાથે બહુ આશ્ચર્ય થયું, પણ તે

સ્મરણ

પુણ્ય

વધુ વાંચો
ધ્યાન-સ્મરણ...
ડિસેમ્બર 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ...

​ધ્યાન એટલે ચિંતન. સ્મરણ એટલે સ્મૃતિ કે નામરટન. બંધ આંખે કે ખુલ્લી આંખે જેટલું શ્રીહરિનું ચિંતન થાય તેટલું ભગવાનનું ધ્યાન થયું કહેવાય. જો ચિંતન બીજું થતું હોય તો આંખો બંધ કરી આસન વાળી બેઠા હોઈએ તોપણ એ

સ્મરણ

ધ્યાન

વધુ વાંચો
જિંદગીનો પરમ લાભ...
ડિસેમ્બર 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જિંદગીનો પરમ લાભ...

શ્રીજીમહારાજ વચ.ગ.પ્ર.૪૪માં બોલ્યા છે કે, “જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે-અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય, તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો

મહિમા

સ્મરણ

વધુ વાંચો
સતત સ્મરણ-ભજન કરવું છે ?
ઑગસ્ટ 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સતત સ્મરણ-ભજન કરવું છે ?

વહાલા ભક્તો ! આપણે ભગવાનના ભક્ત છીએ. દરરોજ પ્રભુની પૂજા, માનસી, કથા-કીર્તન અને ભજન કરીએ છીએ; પરંતુ તેમાં ખરેખર શ્રીહરિ સાથે જોડાવાય છે ? ભગવાનનું સુખ આવે છે ? બીજું બધું વિસરાય જાય એવો પ્રેમ પ્રગટે છે

સ્મરણ

ઉપકાર

ગુણગ્રહણ

વધુ વાંચો
અહો ! આવા ભગવાન નહિ મળે...
જુલાઈ 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અહો ! આવા ભગવાન નહિ મળે...

પછી તે સિપાઈએ નંદુભાઈની ઘોડી ત્યાં ઝૂંપડીની બાજુમાં બંધાવીને ખડ નીર્યું અને નંદુભાઈને કહ્યું, “તમારે કાંઈ જમવું છે ?” નંદુભાઈ કહે, “ના, મારે જમવું નથી.” પછી તે સિપાઈએ નંદુભાઈને ઠંડું પાણી પાયું ને ખાટ

સ્મરણ

વધુ વાંચો