Blogs

Shraddhaya Prapyate Brahm
May 06,2026
by Anadiswarupdasji Swami - Kundaldham

Shraddhaya Prapyate Brahm

સૌરાષ્ટ્રમાં માંગરોળમાં શ્રદ્ધાળુ ભક્ત આણંદજી સંઘેડિયા રહેતા હતા એમને ઘરે શ્રીજીમહારાજ ઘણી વખત પધારેલા. એક વખત શ્રીજીમહારાજ માંગરોળ પધાર્યા હતા અને સૌ સત્સંગીઓ મહારાજની વાતો સાંભળવા આવતા. એ વખતે આણંદજ

Vishwas

Read more
Kadvi Tumbdi
Apr 01,2026
by Krushnapriyadasji Swami - Kundaldham

Kadvi Tumbdi

મોટાભાઈ જ્યારે જાત્રામાંથી પાછા આવ્યા, ત્યારે ગામમાં સામૈયું થયું. બધા જમવા માટે આમંત્રણ આપવા લાગ્યા. નાનાભાઈએ પણ આમંત્રણ દીધું. તેણે એક યુક્તિ કરી. તુંબડીને ઉપરથી કાપીને અંદર પાણી ભરી દીધું. મોટાભાઈ

Vishwas

Sant Samagam

Katha-Varta

Read more
Antahkarannu Agyan
Mar 01,2026
by Murtiswarupdasji Swami - Kundaldham

Antahkarannu Agyan

ગુરુ ધીમેથી હસીને બોલ્યા, “દીકરા ! તેં આ એક એવા દાવ પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે; જે જૂડોમાં સૌથી અઘરો દાવ ગણાય છે અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે ! એટલે કે તારો પ્રતિસ્પર્ધી

Vishwas

Agyan

Samarpan

Read more
Vachan
Feb 01,2026
by Krushnapriyadasji Swami - Kundaldham

Vachan

એક ચોર હતો. તે એક દિવસ કોઈ સાધુના પ્રસંગમાં આવી ગયો. સાધુએ તેને કહ્યું, “તું કંઈક નિયમ રાખ.” ચોર કહે, “શું નિયમ રાખું ?” સાધુએ કહ્યું, “તારે જૂઠું ન બોલવું.” એક રાત્રે તે ચોર રાજમહેલમાં ચોરી કરવા ગયો.

Vishwas

Read more
Aane Kahevay Khap...
Jan 01,2026
by Sakarswarupdasji Swami - Kundaldham

Aane Kahevay Khap...

જેમ સોની સોનાને તાવી તાવી તેનો ઘાટ ઘડે છે. પછી તે શોભાયમાન ઘરેણું બને છે; તેમ કસોટી હંમેશાં કઠણ જ હોય છે, પણ તેનાં ફળ મીઠાં હોય છે, જો સો ટકા સવળું લેવાય તો. અને પછી ભલે આપણો વાંક હોય કે ન હોય, પણ આપણ

Kasoti

Vishwas

Read more
Vishwas
Dec 01,2025
by Varniveshdasji Swami - Kundaldham

Vishwas

આપણે સૌ સત્સંગમાં અવારનવાર કહેતા હોઈએ છીએ કે, ‘મને ભગવાનમાં અને મારા ગુરુજીમાં પૂરો વિશ્વાસ છે.’ આપણી શ્રદ્ધા અડગ છે, આપણી નિષ્ઠા પાકી છે; પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ ‘વિશ્વાસ’નુ

Vishwas

Samarpan

Read more
Bhagwanno Sacho Rajipo Shu ?
Sep 01,2025
by Anadiswarupdasji Swami - Kundaldham

Bhagwanno Sacho Rajipo Shu ?

એક વખત મહારાજ માંગરોળમાં વિરાજમાન હતા. મહારાજે પોતાના વિશ્વાસુ અને પ્રિય ભક્ત આણંદજી સુથારને કહ્યું, “આણંદજી ! તારી ઘરવાળીનો ત્યાગ કર કાં અમારો ત્યાગ કર !” ત્યારે આણંદજીભાઈએે સ્મિત કરતાં કહ્યું, “મહાર

Nishtha

Vishwas

Prem

Rajipo

Read more
Purushottam Shethni Pedhi...
Aug 01,2025
by Sakarswarupdasji Swami - Kundaldham

Purushottam Shethni Pedhi...

દેવશી ભગતે પોતાના ઘરમાં જે કાંઈ ઘરેણાં વગેરે સંપત્તિ હતી તે બધી મંદિર માટે વાપરી નાંખી. હવે તેના ઘરમાં એક પણ ઘરેણું કે રૂપિયા નામે એક દોકડો પણ રહ્યો ન હતો, સાવ નિર્ધન થઈ ગયા. ગામના લોકોને પણ ખબર હતી ક

Vishwas

Samarpan

Read more
Nishtha Tya Pratishtha
Aug 01,2025
by Prasannavadan Swami - Kundaldham

Nishtha Tya Pratishtha

મોરબીમાં ઠાકોર રવાજી રહેતા હતા. તેમની પાસે દેદલ કવિ રહેતા હતા. એક વખત સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના સંત સદ્.બ્રહ્માનંદ સ્વામીની સાથે દેદલ કવિનો મેળાપ થયો. કવિ કવિને સહેજે જ હેત થાય. બ્રહ્માનંદ સ્વામ

Vishwas

Nishtha

Read more
Hu Harino Hari Mam Rakshak
May 01,2025
by Anadiswarupdasji Swami - Kundaldham

Hu Harino Hari Mam Rakshak

એક વખત એક મોટું જહાજ દરિયામાં સફર કરી રહ્યું હતું. અચાનક દરિયામાં ભારે તોફાન આવ્યું ને આખું વહાણ ભાંગી ગયું ને ડૂબી ગયું. તેમાં ફક્ત એક માણસ બચ્યો. તે પાણીમાં તણાતો તણાતો કોઈ એક અજાણ્યા ટાપુ પર પહોંચ્

Aasharo

Vishwas

Read more
Prabhupraptina Uttam Upay Shu ?
May 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Prabhupraptina Uttam Upay Shu ?

આપણે મુમુક્ષુ ભક્ત આત્માઓ છીએ. વર્ષોથી ભગવાનને માનીએ-ભજીએ છીએ. ઘણા તો જન્મોથી કે યુગોથી ભજતા હોઈશું; છતાં હજુ પુરુષોત્તમને પામી કેમ ન ગયા ? પ્રભુ આપણા ઉપર એટલા બધા રાજી કેમ ન થઈ ગયા કે વશ થઈ જાય.!! ગઢ

Nishkam Bhakti

Prem

Bhakti

Vishwas

Read more
Ame Koinu Lenu Rakhta Nathi...
May 01,2025
by Sakarswarupdasji Swami - Kundaldham

Ame Koinu Lenu Rakhta Nathi...

આ ઘટનાને ઘણો સમય વીતી ગયો. કર્મ સંજોગે તે પટેલને મોટી ઉંમરે અચાનક શરીરમાં કોઢ નીસર્યો. આ ઉંમરે આવું થતાં પટેલ મૂંઝાયા કે મારે સમાજમાં શું મોઢું બતાવવું ? આમ લોકલાજ અને આબરૂને લઈને તે મરવા તૈયાર થયા. ત

Vishwas

Upkar

Read more