Blogs

Raji Karva Che ?
May 06,2026
by Murtiswarupdasji Swami - Kundaldham

Raji Karva Che ?

સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જીવને આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. આ દેહનું એકમાત્ર લક્ષ્ય અક્ષરધામની પ્રાપ્તિ અને શ્રીહરિને રાજી કરવા એ જ છે; પણ મહારાજ રાજી શેનાથી થાય ? શ્રીહરિજીને રાજી કરવાના ઘણા ઉપાયો

Rajipo

Samarpan

Read more
Moj Male Bhari, Jo Hoy Badlavni Tayyari
Mar 01,2026
by Sankirtandasji Swami - Kundaldham

Moj Male Bhari, Jo Hoy Badlavni Tayyari

વહાલા ભક્તો, આ સત્સંગમાં આપણે પણ રાજીપાની અઢળક કમાણી કરવાનો ધ્યેય છે. પૂ.ગુરુજી, સર્વે સંતો-ભક્તોનો ઝાઝો રાજીપો લઈ આપણે મહારાજની મૂર્તિરૂપી મોજ મેળવવી છે. પણ આ પ્રાપ્તિ સ્વબદલાવ વિના શક્ય જ નથી. અને એ

Nirmanipanu

Rajipo

Read more
Kurajipo Joie Ke Rajipo ?
Feb 01,2026
by Sakarswarupdasji Swami - Kundaldham

Kurajipo Joie Ke Rajipo ?

આધ્યાત્મિક માર્ગમાં રાજીપો એ બહુ મોટી ચીજ છે. જેને જેને ભગવાન કે મોટા પુરુષનો રાજીપો મળ્યો છે; તે એમની આજ્ઞામાં રહેવાથી અને એમની મરજીમાં ભળવાથી મળ્યો છે, પણ જીવની અવળાઈ એ છે કે રાજીપાની તક મળે ત્યારે

Rajipo

Kurajipo

Read more
Bhagwanno Sacho Rajipo Shu ?
Sep 01,2025
by Anadiswarupdasji Swami - Kundaldham

Bhagwanno Sacho Rajipo Shu ?

એક વખત મહારાજ માંગરોળમાં વિરાજમાન હતા. મહારાજે પોતાના વિશ્વાસુ અને પ્રિય ભક્ત આણંદજી સુથારને કહ્યું, “આણંદજી ! તારી ઘરવાળીનો ત્યાગ કર કાં અમારો ત્યાગ કર !” ત્યારે આણંદજીભાઈએે સ્મિત કરતાં કહ્યું, “મહાર

Nishtha

Vishwas

Prem

Rajipo

Read more
Gyanpraptini Patrata
Aug 01,2025
by Anadiswarupdasji Swami - Kundaldham

Gyanpraptini Patrata

મહાત્માજીએ પ્રોફેસર તરફ જોયું અને કહ્યું, “પ્રોફેસર, એ તો હું સમજાવું, પણ પહેલા તમે એક કામ કરશો ?” “હા, ચોક્કસ,” પ્રોફેસરે કહ્યું. મહાત્માજીએ એક આંગણામાં ખૂણામાં મૂકેલા ઈંટોના ઢગલા તરફ આંગળી ચીંધીને ક

Patrata

Rajipo

Read more
Sampni Aapatti
Jul 01,2025
by Sankirtandasji Swami - Kundaldham

Sampni Aapatti

ગામડેથી સુરત આવ્યા, અને ગારમેન્ટની નાની એવી દુકાનના માધ્યમે ઘરનો વ્યવહાર ચલાવતાં અશોકભાઈને પંદરેક વર્ષ થયા. ૨૦૧૫માં સંતોના કોન્ટેકમાં આવતાં અશોકભાઈ તથા તેમના આખા પરિવારને ખૂબ જ સારો સત્સંગનો રંગ લાગ્ય

Sampati

Rajipo

Read more
Sukhi Thavanu Sachu Stand Shu ?
Apr 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Sukhi Thavanu Sachu Stand Shu ?

સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સંત શ્રીગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે - જીવપ્રાણીમાત્ર કોઈ ને કોઈ આધાર વડે સુખી રહે છે. કોઈ માન-મોટાઈના આધારે સુખી અને કોઈ સારા ખાન-પાનને કારણે સુખી રહે છે. જે ભગવાનના ખરેખ

Rajipo

Aasharo

Read more
Siddhi, Prasiddhi, Parinam Viprit Buddhi
Mar 01,2025
by Sankirtandasji Swami - Kundaldham

Siddhi, Prasiddhi, Parinam Viprit Buddhi

થોડા વર્ષો પહેલાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેનારો વિદ્યાર્થી ધોરણ ૧૦માં મહારાષ્ટ્ર ફર્સ્ટ આવતા ખૂબ ચમક્યો. અને એક મોટી કંપનીના માલિકે તેને ભણાવવા માટે દત્તક લીધો. તેને ભણવા માટે પોતાના બંગલામાં જ સારી સ

Prarthana

Krupa

Rajipo

Read more
Shu Joie ? Rajipano Ruab Ke Royalty
Oct 01,2024
by Sankirtandasji Swami - Kundaldham

Shu Joie ? Rajipano Ruab Ke Royalty

આપણે પણ આ સત્સંગમાં સાચા ભાવે સેવા, ભજન, આજ્ઞાપાલન ઇત્યાદિ કરીને વાલા મહારાજ અને સંતો-ભક્તોના હૃદયનો રાજીપો પ્રાપ્ત કરીએ છીએ; પણ તે રાજીપો રાજીપારૂપે જ લઈ રહ્યા છીએ ? જો હા, તો ધ્યાન-માનસીમાં સહેજે જ

Rajipo

Read more
Result
Oct 01,2024
by Murtiswarupdasji Swami - Kundaldham

Result

આ આખું જ દૃષ્ટાંત આપણે પોતાની આધ્યાત્મિકતા સાથે સરખાવવાનું છે. આવું જ કાંઈક મારે આધ્યાત્મિક માર્ગમાં નહિ થાય ને...! તો ચાલો, જોઈએ આજનું Result. વિશાલ એક નાના ગામમાં રહેતો હતો. તેના પિતા એક નાના દુકાનદ

Prem

Rajipo

Seva

Vishwas

Read more
Rajipanu Rahasya
Jan 01,2024
by Anvayswarupdasji Swami - Kundaldham

Rajipanu Rahasya

એક ગામમાં એક સંત પોતાના શિષ્યમંડળ સાથે આશ્રમમાં રહેતા હતા. તેમને ઘણા શિષ્યો હતા. તેઓ હંમેશાં ગુરુજીની આજ્ઞા પ્રમાણે જ રહેતા. તેમનું જીવન તપ, ભજનપરાયણ હતું. બધા શાસ્ત્રમાં કહેલા નિયમો વ્યવસ્થિત પાળતા હ

Nishkapat

Rajipo

Read more
Shriharino Rajipo Che Ke Kop ?
Sep 01,2023
by Anadiswarupdasji Swami - Kundaldham

Shriharino Rajipo Che Ke Kop ?

વહાલા ભક્તો, આપણા અંતરમાં સહેજે શ્રીજીમહારાજનો અને સંતો-ભક્તોનો રાજીપો મેળવવાનો આશય રહે છે; કેમ જે, સત્સંગમાં રળવા જેવી વસ્તુ એક રાજીપો જ છે. રાજીપો અને કોપ બન્નેમાં જમીન આસમાનનો ફરક છે, પરંતુ તે બે જ

Rajipo

Kurajipo

Read more