Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
નિર્માનીપણું
રાજીપો
વહાલા ભક્તો, આ સત્સંગમાં આપણે પણ રાજીપાની અઢળક કમાણી કરવાનો ધ્યેય છે. પૂ.ગુરુજી, સર્વે સંતો-ભક્તોનો ઝાઝો રાજીપો લઈ આપણે મહારાજની મૂર્તિરૂપી મોજ મેળવવી છે. પણ આ પ્રાપ્તિ સ્વબદલાવ વિના શક્ય જ નથી. અને એટલે જ પૂ.ગુરુજી ઘણી વાર કહે છે