બ્લોગ્સ

હેત હોય તો વાત મનાય
જુલાઈ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

હેત હોય તો વાત મનાય

ભગવાન અને મોટા પુરુષની રીત ન્યારી હોય છે. તેઓ ક્યારેક એવી અણધારી લીલા કરે છે, તેમાં જો ખરેખરી નિષ્ઠા ન હોય, એમના આશયને જાણતા ન હોય, તો જરૂર અભાવ-અવગુણ આવી જાય અને સત્સંગમાંથી પડી જવાય. એ વખતે કોઈ પ્રગ

વિશ્વાસ

વધુ વાંચો
श्रद्धया प्राप्यते ब्रह्म
મે 06,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

श्रद्धया प्राप्यते ब्रह्म

સૌરાષ્ટ્રમાં માંગરોળમાં શ્રદ્ધાળુ ભક્ત આણંદજી સંઘેડિયા રહેતા હતા એમને ઘરે શ્રીજીમહારાજ ઘણી વખત પધારેલા. એક વખત શ્રીજીમહારાજ માંગરોળ પધાર્યા હતા અને સૌ સત્સંગીઓ મહારાજની વાતો સાંભળવા આવતા. એ વખતે આણંદજ

વિશ્વાસ

વધુ વાંચો
કડવી તુંબડી
એપ્રિલ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કડવી તુંબડી

મોટાભાઈ જ્યારે જાત્રામાંથી પાછા આવ્યા, ત્યારે ગામમાં સામૈયું થયું. બધા જમવા માટે આમંત્રણ આપવા લાગ્યા. નાનાભાઈએ પણ આમંત્રણ દીધું. તેણે એક યુક્તિ કરી. તુંબડીને ઉપરથી કાપીને અંદર પાણી ભરી દીધું. મોટાભાઈ

વિશ્વાસ

સંતસમાગમ

કથાવાર્તા

વધુ વાંચો
અંત:કરણનું અજ્ઞાન
માર્ચ 01,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અંત:કરણનું અજ્ઞાન

દસ વર્ષના એક છોકરાનો ડાબો હાથ કોઈ અકસ્માતમાં છેક ખભામાંથી કપાઈ ગયો હતો. એ છોકરાને જૂડો(Judo) શીખવાની ખૂબ જ ઇચ્છા હતી. જૂડો એટલે સ્વરક્ષણ માટેની કરાટે પ્રકારની એક કળા. પોતાનો કપાયેલો હાથ જોઈ બધા શીખવવા

વિશ્વાસ

અજ્ઞાન

સમર્પણ

વધુ વાંચો
વચન
ફેબ્રુઆરી 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વચન

એક ચોર હતો. તે એક દિવસ કોઈ સાધુના પ્રસંગમાં આવી ગયો. સાધુએ તેને કહ્યું, “તું કંઈક નિયમ રાખ.” ચોર કહે, “શું નિયમ રાખું ?” સાધુએ કહ્યું, “તારે જૂઠું ન બોલવું.” એક રાત્રે તે ચોર રાજમહેલમાં ચોરી કરવા ગયો.

વિશ્વાસ

સત્ય

વધુ વાંચો
આને કહેવાય ખપ...
જાન્યુઆરી 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આને કહેવાય ખપ...

જેમ સોની સોનાને તાવી તાવી તેનો ઘાટ ઘડે છે. પછી તે શોભાયમાન ઘરેણું બને છે; તેમ કસોટી હંમેશાં કઠણ જ હોય છે, પણ તેનાં ફળ મીઠાં હોય છે, જો સો ટકા સવળું લેવાય તો. અને પછી ભલે આપણો વાંક હોય કે ન હોય, પણ આપણ

કસોટી

વિશ્વાસ

વધુ વાંચો
વિશ્વાસ
ડિસેમ્બર 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વિશ્વાસ

આપણે સૌ સત્સંગમાં અવારનવાર કહેતા હોઈએ છીએ કે, ‘મને ભગવાનમાં અને મારા ગુરુજીમાં પૂરો વિશ્વાસ છે.’ આપણી શ્રદ્ધા અડગ છે, આપણી નિષ્ઠા પાકી છે; પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ ‘વિશ્વાસ’નુ

વિશ્વાસ

સમર્પણ

વધુ વાંચો
ભગવાનનો સાચો રાજીપો શું ?
સપ્ટેમ્બર 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ભગવાનનો સાચો રાજીપો શું ?

એક વખત મહારાજ માંગરોળમાં વિરાજમાન હતા. મહારાજે પોતાના વિશ્વાસુ અને પ્રિય ભક્ત આણંદજી સુથારને કહ્યું, “આણંદજી ! તારી ઘરવાળીનો ત્યાગ કર કાં અમારો ત્યાગ કર !” ત્યારે આણંદજીભાઈએે સ્મિત કરતાં કહ્યું, “મહાર

નિષ્ઠા

વિશ્વાસ

પ્રેમ

રાજીપો

વધુ વાંચો
પુરુષોત્તમ  શેઠની પેઢી...
ઑગસ્ટ 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પુરુષોત્તમ શેઠની પેઢી...

દેવશી ભગતે પોતાના ઘરમાં જે કાંઈ ઘરેણાં વગેરે સંપત્તિ હતી તે બધી મંદિર માટે વાપરી નાંખી. હવે તેના ઘરમાં એક પણ ઘરેણું કે રૂપિયા નામે એક દોકડો પણ રહ્યો ન હતો, સાવ નિર્ધન થઈ ગયા. ગામના લોકોને પણ ખબર હતી ક

વિશ્વાસ

સમર્પણ

વધુ વાંચો
નિષ્ઠા ત્યાં પ્રતિષ્ઠા
ઑગસ્ટ 01,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

નિષ્ઠા ત્યાં પ્રતિષ્ઠા

મોરબીમાં ઠાકોર રવાજી રહેતા હતા. તેમની પાસે દેદલ કવિ રહેતા હતા. એક વખત સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના સંત સદ્.બ્રહ્માનંદ સ્વામીની સાથે દેદલ કવિનો મેળાપ થયો. કવિ કવિને સહેજે જ હેત થાય. બ્રહ્માનંદ સ્વામ

વિશ્વાસ

નિષ્ઠા

વધુ વાંચો
હું હરિનો હરિ મમ રક્ષક
મે 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

હું હરિનો હરિ મમ રક્ષક

એક વખત એક મોટું જહાજ દરિયામાં સફર કરી રહ્યું હતું. અચાનક દરિયામાં ભારે તોફાન આવ્યું ને આખું વહાણ ભાંગી ગયું ને ડૂબી ગયું. તેમાં ફક્ત એક માણસ બચ્યો. તે પાણીમાં તણાતો તણાતો કોઈ એક અજાણ્યા ટાપુ પર પહોંચ્

આશરો

વિશ્વાસ

વધુ વાંચો
પ્રભુપ્રાપ્તિના ઉત્તમ ઉપાય શું ?
મે 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રભુપ્રાપ્તિના ઉત્તમ ઉપાય શું ?

આપણે મુમુક્ષુ ભક્ત આત્માઓ છીએ. વર્ષોથી ભગવાનને માનીએ-ભજીએ છીએ. ઘણા તો જન્મોથી કે યુગોથી ભજતા હોઈશું; છતાં હજુ પુરુષોત્તમને પામી કેમ ન ગયા ? પ્રભુ આપણા ઉપર એટલા બધા રાજી કેમ ન થઈ ગયા કે વશ થઈ જાય.!! ગઢ

નિષ્કામ ભક્તિ

પ્રેમ

ભક્તિ

વિશ્વાસ

વધુ વાંચો