Blogs

Raji Karva Che ?
May 06,2026
by Murtiswarupdasji Swami - Kundaldham

Raji Karva Che ?

સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જીવને આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. આ દેહનું એકમાત્ર લક્ષ્ય અક્ષરધામની પ્રાપ્તિ અને શ્રીહરિને રાજી કરવા એ જ છે; પણ મહારાજ રાજી શેનાથી થાય ? શ્રીહરિજીને રાજી કરવાના ઘણા ઉપાયો

Rajipo

Samarpan

Read more
Antahkarannu Agyan
Mar 01,2026
by Murtiswarupdasji Swami - Kundaldham

Antahkarannu Agyan

ગુરુ ધીમેથી હસીને બોલ્યા, “દીકરા ! તેં આ એક એવા દાવ પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે; જે જૂડોમાં સૌથી અઘરો દાવ ગણાય છે અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે ! એટલે કે તારો પ્રતિસ્પર્ધી

Vishwas

Agyan

Samarpan

Read more
Vishwas
Dec 01,2025
by Varniveshdasji Swami - Kundaldham

Vishwas

આપણે સૌ સત્સંગમાં અવારનવાર કહેતા હોઈએ છીએ કે, ‘મને ભગવાનમાં અને મારા ગુરુજીમાં પૂરો વિશ્વાસ છે.’ આપણી શ્રદ્ધા અડગ છે, આપણી નિષ્ઠા પાકી છે; પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ ‘વિશ્વાસ’નુ

Vishwas

Samarpan

Read more
Purushottam Shethni Pedhi...
Aug 01,2025
by Sakarswarupdasji Swami - Kundaldham

Purushottam Shethni Pedhi...

દેવશી ભગતે પોતાના ઘરમાં જે કાંઈ ઘરેણાં વગેરે સંપત્તિ હતી તે બધી મંદિર માટે વાપરી નાંખી. હવે તેના ઘરમાં એક પણ ઘરેણું કે રૂપિયા નામે એક દોકડો પણ રહ્યો ન હતો, સાવ નિર્ધન થઈ ગયા. ગામના લોકોને પણ ખબર હતી ક

Vishwas

Samarpan

Read more
Bhagwan Aapna Kaam Kyare Kare ?
Aug 01,2024
by Ishwarcharandasji Swami - Kundaldham

Bhagwan Aapna Kaam Kyare Kare ?

એકવાર ભગવાન શ્રીસ્વામિનારાયણ થોડા સંતો-ભક્તો સહિત સોરઠની ધરતી પર વિચરી રહ્યા હતા. એક ખેતરમાં પાકેલ બાજરો જોઈને પ્રભુએ પૂછ્યું ‘આ ભાઈ હજુ બાજરો લણતા કેમ નહિ હોય ?’ જાણકારે કહ્યું, ‘મહારાજ ! એ તો આ માયા

Vishwas

Aasharo

Samarpan

Read more
Dada Khacherne Samadhima Ashcharya Dekhadyu
May 01,2024
by Prasannavadan Swami - Kundaldham

Dada Khacherne Samadhima Ashcharya Dekhadyu

એક સમયે મહારાજ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. મહારાજે કહ્યું, “ચાલો આપણે રાધાવાવ જઈએ.” પછી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સહિત રાધાવાવે પધાર્યા; તે વાવ

Samadhi

Samarpan

Read more
Guru Purnima...
Jul 01,2021
by Pratykshswarupdasji Swami - Kundaldham

Guru Purnima...

અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા... ભગવાન વેદવ્યાસની જન્મજયંતિ... આધ્યાત્મિક માર્ગમાં આ ગુરુપૂર્ણિમાના પર્વનું અત્યંત મહત્ત્વ છે. કેમ જે, પુરુષોત્તમનારાયણની પ્રાપ્તિમાં પુરુષોત્તમનારાયણ પછી બીજા જ

Gurupurnima

Shishya

Samarpan

Read more
Satsangmathi Shu Shikvu Joie ?
Oct 01,2020
by Ishwarcharandasji Swami - Kundaldham

Satsangmathi Shu Shikvu Joie ?

સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર અવતર્યા. તેમના મહામુક્ત કે અન્ય ધામ-ધામના મુક્તો પણ સંતો-ભક્તોરૂપે થયા. તેમણે આપણા માટે આવો દિવ્ય-ભવ્ય સત્સંગ સ્થાપ્યો. આ સત્સંગ તેમના માટે પાત્ર ભજવવાની રં

Dasatva

Samarpan

Krupa

Shikshan

Read more
Divya Kamani
Sep 01,2020
by Ishwarcharandasji Swami - Kundaldham

Divya Kamani

શ્રીહરિનો એક અચળ સિદ્ધાંત છે. કોઈ તેમને કાંઈ પણ અર્પે તેનાથી અનંતગણું પાછું આપે છે. તેમાં પણ જો ભક્તના નિષ્કામભાવથી પ્રભુ અતિ રાજી થઈ જાય તો તેને અક્ષરધામનું અવિનાશી સુખ આપે છે. મહારાજની આ ઉદારતા કેવી

Samarpan

Rajipo

Shraddha

Read more
Dhyey - Prabhuprapti
by Varniveshdasji Swami - Kundaldham

Dhyey - Prabhuprapti

સરળ ભાષામાં કહીએ તો, ધ્યેય એટલે એક એવી દિશા, કે જ્યાં આપણે પહોંચવા માંગીએ છીએ. જેને આપણે આપણું લક્ષ્ય કહીએ છીએ. પરંતુ ધ્યેય કેવો હોવો જોઈએ ? તેની જેટલી અગત્યતા છે એટલી જ તે ધ્યેયને પામવા માટેનો મુખ્ય

Samarpan

Dhyey

Read more
Mahatpurushno Rajipo
by Anadiswarupdasji Swami - Kundaldham

Mahatpurushno Rajipo

ગોંડલના જેઠામહારાજનું હૃદય સત્સંગના રંગથી રંગાઈ ગયું હતું. ગોંડલમાં જ્યારે જ્યારે શ્રીજીમહારાજ કે સંતો પધારતા ત્યારે ત્યારે જેઠામહારાજ દરેક પ્રકારની સેવા દોડી દોડીને પૂર્ણ પ્રેમભાવથી કરતા અને સર્વોત્ત

Mota Purush

Rajipo

Nishtha

Samarpan

Read more
Prabhune Ati Vahali Vastu Prem : Kathamrutam
by Gyanjivandasji Swami - Kundaldham

Prabhune Ati Vahali Vastu Prem : Kathamrutam

એક વાત ધ્યાનમાં લેવા જેવી એ છે કે, ભગવાન પુરુષોત્તમની દૃષ્ટિએ બધું જ એનું છે. કોઈ બાબતની આપણા નાથને કમી નથી. તેઓ સર્વેસર્વા, સ્વતંત્ર મૂર્તિ છે, પરંતુ એને એક વસ્તુ બહુ ગમે છે અને એ આપણી પાસે છે. એનું

Prem

Lila-Charitro

Samarpan

Read more