Blogs

Bhaktvatsal Bhagwan...
May 06,2026
by Prasannavadan Swami - Kundaldham

Bhaktvatsal Bhagwan...

ધમડકાના રાયધણજીનાં બહેન જામબા અને ભાડેરના વાઘેલા પાતળભાઈની દીકરી રાજબા; આ બંને રામાનંદ સ્વામીનાં શિષ્યા હતાં. તેમનાં લગ્ન મૂળી નરેશ રામભાઈ પરમાર સાથે થયાં હતાં. આ બંને બાઈઓ અતિ પ્રેમી ભક્ત હતાં. જ્યાર

Prem

Read more
Seva Nani Ne Fal Kevu Motu !!
Apr 01,2026
by Sakarswarupdasji Swami - Kundaldham

Seva Nani Ne Fal Kevu Motu !!

​​ ​​​ ​​​​​ આપણને એમ થાય કે મહારાજે તરત જ લોયા જવાની હા કેમ પાડી દીધી ? એનું કારણ એ હતું કે સુરા ખાચરનાં ધર્મપત્ની શાંતાબાને મહારાજમાં એવો પ્રેમ હતો. એમનો ભક્તિભાવ જોઈનેે મહારાજ ના પાડી ન શક્યા. ​​ થ

Seva

Samajan

Prem

Read more
Aane Kahevay Prabhu Naam-Smaranma Prem !
Apr 01,2026
by Gyanjivandasji Swami - Kundaldham

Aane Kahevay Prabhu Naam-Smaranma Prem !

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૪/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન ભગવાન સ્વામિનારાયણના પ્યારા, અતિ વૈરાગી અને અતિ સ્નેહી એવા નિષ્કુળાનંદ સ્વામીએ પ

Mahima

Prem

aagna

Read more
Sacho Prem
Mar 01,2026
by Varniveshdasji Swami - Kundaldham

Sacho Prem

એક સમયને વિશે એક જંગલની ધાર પર એક નાનકડી ઝૂંપડીમાં તુલસી નામની એક ભક્ત સ્ત્રી રહેતી હતી. તુલસી ખૂબ જ ગરીબ હતી, પણ તેનું હૃદય શ્રદ્ધા અને પ્રેમથી ભરપૂર હતું. તેને ભગવાન વિશે ખૂબ જ ભાવ હતો. તુલસીએ ક્યાર

Prem

Bhavana

Read more
Dhyan-Smaran-3
Feb 01,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan-Smaran-3

વહાલા ભક્તો ! ભગવાનના ધ્યાનનું ફળ તો અવિનાશી, અલૌકિક અને અનંત છે; પરંતુ આપણું મન ધ્યાનમાં સ્થિર થતું નથી, તો ધ્યાનમાં મનને સ્થિર કરવાના ઉપાયો શું છે ? તેના અલગ અલગ ઉપાયો છે — ગોપાળાનંદ સ્વામીને સ્વામ

Dhyaan

Mahima

Dhiraj

Prem

Read more
Mara Shyam, Tu J Maru Badhu
Sep 01,2025
by Varniveshdasji Swami - Kundaldham

Mara Shyam, Tu J Maru Badhu

ઘણાં સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ગરીબ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તે ખૂબ જ ભક્ત હતી અને પોતાને કૃષ્ણ પર અતૂટ શ્રદ્ધા હતી. તેણે પોતાના ઝૂંપડામાં એક નાની મૂર્તિ સ્થાપિત કરી હતી અને તેને પ્રેમથી ‘’ કહી

Prem

Bhakti

Read more
Bhagwanno Sacho Rajipo Shu ?
Sep 01,2025
by Anadiswarupdasji Swami - Kundaldham

Bhagwanno Sacho Rajipo Shu ?

એક વખત મહારાજ માંગરોળમાં વિરાજમાન હતા. મહારાજે પોતાના વિશ્વાસુ અને પ્રિય ભક્ત આણંદજી સુથારને કહ્યું, “આણંદજી ! તારી ઘરવાળીનો ત્યાગ કર કાં અમારો ત્યાગ કર !” ત્યારે આણંદજીભાઈએે સ્મિત કરતાં કહ્યું, “મહાર

Nishtha

Vishwas

Prem

Rajipo

Read more
Amrut Jevu Mithu Bhojan...
Sep 01,2025
by Sakarswarupdasji Swami - Kundaldham

Amrut Jevu Mithu Bhojan...

એકવાર શ્રીજીમહારાજ સાંજ વખતે લાંઘણોજ ગામના પાદરમાંથી પસાર થયા, સાથે પાર્ષદ ડુંગરજી હતા. લાંઘણોજમાં અમૃતબાઈ ખૂબ મહિમાવાળા પ્રેમી ભક્ત હતાં. મહારાજ સામે ચાલી અમૃતબાઈને દર્શન દેવા એમના ઘેર પધાર્યા. આમ અચ

Prem

Bhavana

Bhakt

Read more
Sukhi Parivarnu Rahasya
Jul 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Sukhi Parivarnu Rahasya

“કરમશીભાઈ ! બે-પાંચ વાસણ ભેગાં થાય અને ખખડે નહિ એવું તો ન બને, પણ આપણે તેને એ રીતે ગોઠવવાનાં હોય જેથી અવાજ ઓછામાં ઓછો આવે.” કરમશીભાઈએ આજુબાજુ નજર નાખી. પછી ધીમેથી કહ્યું, “મારો નાનો દીકરો બહુ જ કહ્યા

Samp

Prem

Vartan

Kutumb - Parivaar

Read more
Prabhupraptina Uttam Upay Shu ?
May 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Prabhupraptina Uttam Upay Shu ?

આપણે મુમુક્ષુ ભક્ત આત્માઓ છીએ. વર્ષોથી ભગવાનને માનીએ-ભજીએ છીએ. ઘણા તો જન્મોથી કે યુગોથી ભજતા હોઈશું; છતાં હજુ પુરુષોત્તમને પામી કેમ ન ગયા ? પ્રભુ આપણા ઉપર એટલા બધા રાજી કેમ ન થઈ ગયા કે વશ થઈ જાય.!! ગઢ

Nishkam Bhakti

Prem

Bhakti

Vishwas

Read more
Het na Tebha
Jan 13,2025
by Sakarswarupdasji Swami - Kundaldham

Het na Tebha

મહારાજ ખુશ થઈ ગયા અને કહ્યું : “આત્મારામ ! આ ડગલી તો અદ્ભુત બની છે, અમને તો બહુ જ ગમી. અમે ખૂબ રાજી થયા. માગો માગો, અમે તમને શું આપીએ ?” આત્મારામે હાથ જોડીને કહ્યું : “હે વહાલા ! આપ રાજી થયા હવે મારે

Prem

Bhavana

Seva

Read more
Result
Oct 01,2024
by Murtiswarupdasji Swami - Kundaldham

Result

આ આખું જ દૃષ્ટાંત આપણે પોતાની આધ્યાત્મિકતા સાથે સરખાવવાનું છે. આવું જ કાંઈક મારે આધ્યાત્મિક માર્ગમાં નહિ થાય ને...! તો ચાલો, જોઈએ આજનું Result. વિશાલ એક નાના ગામમાં રહેતો હતો. તેના પિતા એક નાના દુકાનદ

Prem

Rajipo

Seva

Vishwas

Read more