બ્લોગ્સ

Chitthi
જૂન 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Chitthi

એક ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠ બહુ જ ઉદાર. તેઓ સાધુ-સંતોની સેવા કરે, દીન-દુ:ખિયાને મદદ કરે. આજુબાજુના ગામોમાં આવેલ મંદિરો, આશ્રમોમાં સીઝન પ્રમાણે વસ્તુ-પદાર્થ મોકલે અને સહુને રાજી કરી આશીર્વાદ મેળવે.

સંતસમાગમ

કથાવાર્તા

વધુ વાંચો
Dhyaan Smaran - 7
જૂન 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyaan Smaran - 7

મહારાજનો મહિમા કેવો સમજવો જોઈએ ? મહામુક્ત ગોપાળાનંદ સ્વામીનો મત છે કે સર્વોપરી ને સ્વરાટ થકા પોતે વર્તે છે; એમ પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજીનો મહિમા જે સમજે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. કેવી રીતે મહાર

સ્મરણ

મહિમા

વધુ વાંચો
Ae Koni Bhul !!
જૂન 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Ae Koni Bhul !!

કેટલાક યુવકો સત્સંગ-ગોષ્ઠી કર્યા બાદ મંદિરના પરિસરથી રીટર્ન ઘેર જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલ્યા જતાં તેમને એક કાગળ મળ્યો. કાગળના માલિકનું નામ-ઠામ હોય તો તેને પહોંચતું કરીએ; એ હેતુથી આગળ-પાછળ જોવા માંડ્ય

દિવ્યભાવ

વધુ વાંચો
pamvu Che Ke Pastavu Che..?
જૂન 01,2026
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

pamvu Che Ke Pastavu Che..?

અક્ષય : ચાલો, વી વ્રત કરી લઈશું ? રાજુભાઈ : હા, હા, કેમ નહીં ? મિહિરભાઈ : ચાલો, આજે કોના ગુણો ગાઈને મહારાજને રાજી કરીશું ? હિરેન : હું કહું મિહિરભાઈ ? રોજે તો આપણે પાંચેય જણા અલગ-અલગ સંતો-ભક્તોના ગુણો

દાસત્વ

ગુણગ્રહણ

વધુ વાંચો
Rakiye Saralta...
જૂન 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Rakiye Saralta...

એક વખત શ્રીહરિ લોયા ગામમાં વિરાજમાન હતા. ત્યાં ધોળકા ગામનાં વણિક જ્ઞાતિનાં એક બાઈ હરિભક્ત શ્રીહરિ માટે ભાવથી શ્વેત અંગરખું લાવ્યાં હતાં. તેમણે આગ્રહ કરીને તે અંગરખું શ્રીહરિને પહેરાવ્યું. પછી તેમણે શ્

સરળપણું

દાસત્વ

વધુ વાંચો
Raji Karva Che ?
મે 06,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Raji Karva Che ?

સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જીવને આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. આ દેહનું એકમાત્ર લક્ષ્ય અક્ષરધામની પ્રાપ્તિ અને શ્રીહરિને રાજી કરવા એ જ છે; પણ મહારાજ રાજી શેનાથી થાય ? શ્રીહરિજીને રાજી કરવાના ઘણા ઉપાયો

રાજીપો

સમર્પણ

વધુ વાંચો
Shraddhaya Prapyate Brahm
મે 06,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shraddhaya Prapyate Brahm

સૌરાષ્ટ્રમાં માંગરોળમાં શ્રદ્ધાળુ ભક્ત આણંદજી સંઘેડિયા રહેતા હતા એમને ઘરે શ્રીજીમહારાજ ઘણી વખત પધારેલા. એક વખત શ્રીજીમહારાજ માંગરોળ પધાર્યા હતા અને સૌ સત્સંગીઓ મહારાજની વાતો સાંભળવા આવતા. એ વખતે આણંદજ

વિશ્વાસ

વધુ વાંચો
Bhaktvatsal Bhagwan...
મે 06,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Bhaktvatsal Bhagwan...

ધમડકાના રાયધણજીનાં બહેન જામબા અને ભાડેરના વાઘેલા પાતળભાઈની દીકરી રાજબા; આ બંને રામાનંદ સ્વામીનાં શિષ્યા હતાં. તેમનાં લગ્ન મૂળી નરેશ રામભાઈ પરમાર સાથે થયાં હતાં. આ બંને બાઈઓ અતિ પ્રેમી ભક્ત હતાં. જ્યાર

પ્રેમ

વધુ વાંચો
Nagaru
મે 06,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Nagaru

મહાભારતના યુદ્ધના વિજય પછી પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરનો હસ્તિનાપુરની રાજગાદી પર રાજ્યાભિષેક થયો. મહારાજા બન્યા પછી યુધિષ્ઠિર રોજ જે કોઈ જરૂરિયાતમંદ આવે તેને દાન દેતા હતા; આ તેમનો નિત્યક્રમ હતો. રોજ ક
વધુ વાંચો
Dhyan-Smaran-6
મે 06,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyan-Smaran-6

શ્રીહરિનું ચિંતન સતત થતું રહે તે માટે બે બાબત અતિ આવશ્યક છે - જરૂરિયાત અને પ્રીતિ (૧) જરૂરિયાત, ખપ, શ્રદ્ધા : જો ભડભડતી ભૂખ લાગી હોય તો ભોજનને સંભારવું પડતું નથી; સાંભર્યા જ કરે છે. પ્રાણ નીકળી જાય એવ
વધુ વાંચો
Dehbhan Hatavo, Brahmbhav Lavo...
મે 06,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dehbhan Hatavo, Brahmbhav Lavo...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન વહાલા ભક્તો ! આપણે બધા ભગવાનને મળવા નીકળ્યા છીએ. આપણે ભગવાનનું કામ છે. એ

આત્મભાવ

વધુ વાંચો
Dhiraj
મે 06,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhiraj

ધૈર્ય તે નબળાઈ નથી,  પણ શક્તિ છે  મહાન; જે સહુ પાસે હોતી નથી, ખાસ કેળવજો જ્ઞાન...૦૧ સંયમ   જે  રાખે   તેને,  હરાવી  શકે  ન  કોય; જ્ઞાન આ દુનિયામાં સદા, એની જ જીત હોય...૦૨ ધીરજ  અને  સંયમ  તે, સહુ  તકલ

સહાનુભૂતિ

વધુ વાંચો