બ્લોગ્સ

ચિઠ્ઠી
જૂન 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ચિઠ્ઠી

એક ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠ બહુ જ ઉદાર. તેઓ સાધુ-સંતોની સેવા કરે, દીન-દુ:ખિયાને મદદ કરે. આજુબાજુના ગામોમાં આવેલ મંદિરો, આશ્રમોમાં સીઝન પ્રમાણે વસ્તુ-પદાર્થ મોકલે અને સહુને રાજી કરી આશીર્વાદ મેળવે.

સંતસમાગમ

કથાવાર્તા

વધુ વાંચો
કડવી તુંબડી
એપ્રિલ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કડવી તુંબડી

મોટાભાઈ જ્યારે જાત્રામાંથી પાછા આવ્યા, ત્યારે ગામમાં સામૈયું થયું. બધા જમવા માટે આમંત્રણ આપવા લાગ્યા. નાનાભાઈએ પણ આમંત્રણ દીધું. તેણે એક યુક્તિ કરી. તુંબડીને ઉપરથી કાપીને અંદર પાણી ભરી દીધું. મોટાભાઈ

વિશ્વાસ

સંતસમાગમ

કથાવાર્તા

વધુ વાંચો
સ્વપ્ના જેવો સંસાર
માર્ચ 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્વપ્ના જેવો સંસાર

વહાલા ભક્તો, આ વર્ષમાં આપણે વિશેષ ધ્યાન-ભજન કરવાનું છે, કેમ ? ના ના, હવે તો આપણે કાયમ ધ્યાન-ભજન કરવાનું છે. જો મહારાજમાં હેત થાય, મહારાજ બહુ ગમવા લાગે, મહારાજમાં સુખ મનાય તો સહેજે મહારાજનું ધ્યાન-ભજન

સંતસમાગમ

સેવા

સમજણ

વધુ વાંચો
સંતસમાગમનું માહાત્મય
ફેબ્રુઆરી 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સંતસમાગમનું માહાત્મય

કચ્છ દેશને વિશે ખોખરા ગામમાં શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત સુતાર વાઘજીભાઈ રહેતા હતા. તેમણે એક સમયે પોતાના કાકા સુતાર રામજીભાઈને કહ્યું કે, “હે કાકા, આપણું ગામ પ્રસાદીનું છે, કારણ કે અહીં આપણા ગામમાં શ્ર

સંતસમાગમ

વધુ વાંચો
इत्थंभूतगुणो हरि:
જાન્યુઆરી 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

इत्थंभूतगुणो हरि:

વહાલા ભક્તો, આ લોકમાં કોઈ સંપૂર્ણ જ્ઞાની નથી, કોઈ બહુ જ્ઞાની છે તો સર્વ પ્રકારે સમર્થ નથી; કોઈ કાંઈક કરવા સમર્થ છે, તો સંપૂર્ણ જ્ઞાની નથી; કોઈ બહુ જ્ઞાની હોય અને બહુ સમર્થ છે, તો દયાળુ નથી !! માટે આ લ

કથાવાર્તા

સંતસમાગમ

વધુ વાંચો
હીરો
સપ્ટેમ્બર 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

હીરો

એક વાવ પાસે એક સુરદાસ રહેતો. તે હંમેશાં રાડ્યું પાડે, “હું ભૂખ્યો છું મને અન્ન આપો.” ત્યાં એક તેનો મિત્ર રહેતો. તે લાકડાં કાપીને શહેરમાં વેચે. તેમાંથી ખાવાનું લાવીને તે સુરદાસ પાસે જાય અને બન્ને ખાય.

સંતસમાગમ

વધુ વાંચો
સંત સમાગમની આવશ્યકતા
જુલાઈ 01,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સંત સમાગમની આવશ્યકતા

કચ્છને વિશે ખોખરા ગામમાં શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત સુતાર વાઘજીભગત રહેતા હતા. તેમણે એક સમે પોતાના કાકા સુતાર રામભાઈને કહ્યું, “હે કાકા ! આપણું ગામ પ્રસાદીનું છે. કારણ કે આપણા ગામમાં શ્રીજીમહારાજ ઘણું

સંતસમાગમ

વધુ વાંચો
સત્સંગનો વિવેક
ઑક્ટોબર 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગનો વિવેક

એક દિવસને વિશે શ્રીજીમહારાજ ગઢપુરમાં પોતાની અક્ષરઓરડીને વિશે વિરાજમાન હતા. તે સમે મહારાજ પાસે કોઈ સાધુ હાજર નહિ ને દાદા ખાચર તથા સોમલા ખાચર તથા સુરા ખાચર, માતરા ધાધલ કાઠી તથા મોકા ખાચર એ આદિકની પોતાની

વિવેક

સંતસમાગમ

વધુ વાંચો
સદુપયોગ
જુલાઈ 09,2023
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સદુપયોગ

ભગવાનભાઈને ભવ્ય અને દિવ્ય નામે બે દીકરા હતા. ભવ્યને પોતાના ઉપર અભિમાન હતું અને દિવ્યને પ્રભુ ઉપર અને તેના પિતા ઉપર પૂરો વિશ્વાસ હતો. બેય ખૂબ મહેનતુ હતા. એક દિવસ ભગવાનભાઈએ બન્ને દીકરાઓને બોલાવી બેયના હ

સંતસમાગમ

કલ્યાણ

વધુ વાંચો
ક્થામૃતમ - દોષો ટાળવાનો શ્રેષ્ઠ ઉપાય..
એપ્રિલ 01,2022
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ક્થામૃતમ - દોષો ટાળવાનો શ્રેષ્ઠ ઉપાય..

એકવાર જૂનાગઢવાળા બાલમુકુંદ સ્વામી સભામાં બેઠા હતા. ત્યારે એક ભક્તે પૂછ્યું, ‘સ્વામી ! તમને સંતોને મહારાજે ભેળું કરીને જમવાની કેમ આજ્ઞા કરી ?’ ત્યારે સ્વામીએ કહ્યું કે, ‘કોઈક દી કહીશ.’ ઊનામાં વલ્લભભાઈ

સંતસમાગમ

વધુ વાંચો