બ્લોગ્સ

ધ્યાન-સ્મરણ-૭
જૂન 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૭

મહારાજનો મહિમા કેવો સમજવો જોઈએ ? મહામુક્ત ગોપાળાનંદ સ્વામીનો મત છે કે સર્વોપરી ને સ્વરાટ થકા પોતે વર્તે છે; એમ પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજીનો મહિમા જે સમજે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. કેવી રીતે મહાર

સ્મરણ

મહિમા

વધુ વાંચો
આને કહેવાય પ્રભુ નામ-સ્મરણમાં પ્રેમ !
એપ્રિલ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આને કહેવાય પ્રભુ નામ-સ્મરણમાં પ્રેમ !

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૪/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન ભગવાન સ્વામિનારાયણના પ્યારા, અતિ વૈરાગી અને અતિ સ્નેહી એવા નિષ્કુળાનંદ સ્વામીએ પ

મહિમા

પ્રેમ

આજ્ઞા

વધુ વાંચો
કથામૃતમ : પ્રભુએ લખાવેલ રહસ્યમય પત્ર
માર્ચ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કથામૃતમ : પ્રભુએ લખાવેલ રહસ્યમય પત્ર

​શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથના પૂર-૧૫, તરંગ-૯૭માં એક કથા આવે છે. ગઢપુરમાં એકવાર શ્રીહરિએ શુકાનંદ સ્વામી પાસે એક રહસ્યમય પત્ર લખાવ્યો અને પત્રમાં નામ-સ્મરણનો મહિમા નામીએ પોતે લખાવ્યો. એમાં શું લખાવ્યું

મહિમા

સ્મરણ

વધુ વાંચો
ધ્યાન-સ્મરણ-૩
ફેબ્રુઆરી 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૩

વહાલા ભક્તો ! ભગવાનના ધ્યાનનું ફળ તો અવિનાશી, અલૌકિક અને અનંત છે; પરંતુ આપણું મન ધ્યાનમાં સ્થિર થતું નથી, તો ધ્યાનમાં મનને સ્થિર કરવાના ઉપાયો શું છે ? તેના અલગ અલગ ઉપાયો છે — ગોપાળાનંદ સ્વામીને સ્વામ

ધ્યાન

મહિમા

ધીરજ

પ્રેમ

વધુ વાંચો
જિંદગીનો પરમ લાભ...
ડિસેમ્બર 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જિંદગીનો પરમ લાભ...

શ્રીજીમહારાજ વચ.ગ.પ્ર.૪૪માં બોલ્યા છે કે, “જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે-અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય, તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો

મહિમા

સ્મરણ

વધુ વાંચો
પ્રભુપ્રેમ વધારવો છે ?
જૂન 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રભુપ્રેમ વધારવો છે ?

પ્રભુપ્રેમ એટલે પ્રભુમાં થતી પ્રીતિ અને પ્રભુને આપણા ઉપર થતી પ્રસન્નતા. આપણે ભગવદ્ભક્ત છીએ એટલે આપણને પ્રભુમાં પ્રેમ થાય અને પ્રભુને આપણા પર પ્રસન્નતા થાય એ આપણું પરમ લક્ષ્ય છે. હે પ્રભુ ! હું આપનો છ

સેવા

મહિમા

ઉપકાર

વધુ વાંચો
વર વિનાની જાન...
એપ્રિલ 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વર વિનાની જાન...

એકવાર ઉપલેટા અને જાળિયા વગેરે ગામના કેટલાક હરિભક્તોએ ગઢપુર દર્શન કરવા જવાનું નક્કી કર્યું. તેઓ જૂનાગઢ સદ્.શ્રીગુણાતીતાનંદ સ્વામીની રજા લેવા ગયા. સ્વામીને પગે લાગી કહ્યું, “સ્વામી ! અમો સૌ ગઢપુર દર્શને

મહિમા

ગાફલાઈ

વધુ વાંચો
જલેબીનો જલેબો
જાન્યુઆરી 13,2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જલેબીનો જલેબો

પૂ.સ્વામીએ કહેલ સ્વસંશોધન અંગેના મુખ્ય મુખ્ય મુદ્દાઓ તો મેં એ વખતે સભામાં જ નોંધી લીધેલા; પણ હવે તે વિષે અંતરમાં ડોકિયું કરી એક એક મુદ્દા વિષે મેં ડીપથી વિચારીને લખવા માંડ્યું. વિચારોનો પ્રવાહ રોક્યો

દિવ્યભાવ

મહિમા

વધુ વાંચો
નિશ્ચયનું બળ..!!
ઑગસ્ટ 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

નિશ્ચયનું બળ..!!

એક દિવસ શ્રીજીમહારાજ શ્રીવડતાલ મધ્યે ગોમતીજીને કાંઠે સભા કરીને વિરાજમાન થયા હતા. તે સમે મુક્તાનંદ સ્વામીને અદ્ભુતાનંદ સ્વામી કહે જે, “આપણને દોઢસો સાધુને મહારાજે સુરત મોકલ્યા હતા. તે દિવસે વિમુખની સાથે

મહિમા

નિશ્ચય

વધુ વાંચો
શ્રેષ્ઠના સંગે શ્રેષ્ઠ પ્રાપ્તિના ઉપાયો શું ???
મે 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શ્રેષ્ઠના સંગે શ્રેષ્ઠ પ્રાપ્તિના ઉપાયો શું ???

આધ્યાત્મિક ઊંચાઈ એટલે ? સ્વાભાવિક પ્રકૃતિ એટલે ? જો સ્વાભાવિક પ્રકૃતિને સહજ ન લઈએ અને તેને બહુ સિરિયસ લઈએ તો આપણને અભાવ આવ્યા કરે. પછી તેનામાં બીજી ઘણી બધી સારી આધ્યાત્મિક બાબતો હોય તોપણ આપણને મહિમા

મોટાપુરુષ

વિશ્વાસ

મહિમા

વધુ વાંચો
સ્મરણ ભક્તિનો પ્રતાપ...
એપ્રિલ 01,2024
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્મરણ ભક્તિનો પ્રતાપ...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૧૨/૨૦૨૨ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન... વહાલા ભક્તો ! કેટલાક આત્માઓ પરમાત્માની ભક્તિ કરીને મોટી પ્રાપ્તિ પામ્યા છે. મહાર

સ્મરણ

મહિમા

ભજન

વધુ વાંચો
સત્સંગની દિવ્યતા - મહિમા બરાબર આનંદ...
માર્ચ 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની દિવ્યતા - મહિમા બરાબર આનંદ...

એક દિવસે શ્રીજીમહારાજે સભા કરીને વાત કરી કે, ત્યારે તે છોકરે પેટીમાંથી કાઢીને તે મણિ બતાવ્યો. તેને બાપે તે હાથમાં લઈને જોયો ને બોલ્યો કે, ‘તેં તેમને એક દિવસની કમાણી પણ આપી નહીં. કારણ કે આ મણિને પૂનમન

મહિમા

દિવ્યભાવ

વધુ વાંચો