બ્લોગ્સ

માનસી પૂજાની મહત્તા
ઑગસ્ટ 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

માનસી પૂજાની મહત્તા

વહાલા યુવાનો ! આજની યુવાસભામાં સંતોએ મોકલાવેલ પરિપત્ર અનુસાર એક ટોપિક ચર્ચવો છે. જો આના પર ધ્યાન આપવામાં આવે તો એ આપણને આધ્યાત્મિકતામાં ઘણા બધા સમૃદ્ધ કરી શકે છે, ને એ ટોપિક છે - ‘માનસી પૂજા.’ તો ચાલો

આજ્ઞા

માનસીપૂજા

મહિમા

નિયમિતતા

સત્ય

વચનામૃત

વધુ વાંચો
વચનોની હારમાળા
ઑગસ્ટ 01,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વચનોની હારમાળા

આજના માહિતીના વિસ્ફોટવાળા યુગમાં આપણે સોશિયલ મીડિયાના અનેક માધ્યમોથી બહુ જલ્દી અંજાઈ જઈએ છીએ. કોઈનું પ્રભાવશાળી વક્તવ્ય સાંભળીને કે ચળકાટભર્યું લખાણ વાંચીને આપણે તરત જ તેમને અનુસરવા લાગીએ છીએ, પણ શું

હિતેચ્છુ

જીવન દર્શન

મોટાપુરુષ

સંતસમાગમ

વચન

વર્તન

વિશ્વાસ

વધુ વાંચો
સુટેવનું સુફળ
ઑગસ્ટ 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સુટેવનું સુફળ

જીવનમાં પાડેલી સારી ટેવો અને સારા સંસ્કારો મનુષ્યની સાચી મૂડી છે. સુટેવો જીવનમાં અતિ ઉપયોગી થાય છે. જેનામાં સારી આદતો હોય, તેના તરફ સજ્જન માણસો આપોઆપ આકર્ષાય છે; એટલું જ નહીં, સારી ટેવથી મોટા પુરુષો,

ગુણગ્રહણ

નિયમિતતા

ગુણગ્રાહી

કથાવાર્તા

સદ્ભાવ

વધુ વાંચો
જેના રખેવાળ ભગવાન...
ઑગસ્ટ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જેના રખેવાળ ભગવાન...

ગામ બારપટોળીના એક શૂરવીર અને નિષ્ઠાવાન ભક્ત ખીમા વાઘ હતા. તેઓ કોઈ કારણોસર પોતાનું મૂળવતન બારપટોળી છોડીને બારમણ ગામે રહેવા ગયા હતા. તેઓ મહારાજની કૃપાથી વહેવારે સુખી હતા. બારમણ ગામના કોઈ એક આગેવાન માણસન

નિષ્ઠા

વિશ્વાસ

આજ્ઞા

ભગવદ્ બળ

વધુ વાંચો
છતનો છક
ઑગસ્ટ 01,2026

છતનો છક

આજે આખું વિશ્વ એ વાતથી વાકેફ તો છે જ કે, સૌને ઝડપથી જોડવા માટે શોધાયેલ ઇન્ટરનેટને કારણે જ લોકો ઝડપથી એકલા પડતા જાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતની ઇકોનોમીનું સ્તર દિવસે દિવસે વધતું જાય છે, પરંતુ વ્ય

ફરજ

સરળપણું

અહંકાર

કૃતજ્ઞી

કર્તાહર્તા

કૃપા

સંતોષ

સંતસમાગમ

અપેક્ષા

વધુ વાંચો
કપટ
ઑગસ્ટ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કપટ

દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્ર અંધ હતા, એટલે એમની પતિવ્રતા પત્ની ગાંધારી હંમેશાં આંખે પાટા બાંધી રાખતી. એક વખત માતા ગાંધારીએ દુર્યોધનને કહ્યું, “તું કાલે સવારે સ્નાન કરીને કોઈ પણ વસ્ત્ર પહેર્યા વિના મારી

મોટાપુરુષ

નિષ્કપટ

વધુ વાંચો
ધ્યાન-સ્મરણ : ૯
ઑગસ્ટ 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ : ૯

આપણે ભગવાનનું ધ્યાન-સ્મરણ કરવું હોય પણ સફળતા મળતી નથી. તે માટે મહામુક્ત ગોપાળાનંદ સ્વામી આપણને આવું શીખવાડે છે. (૧) જ્યાં ઘોંઘાટ જેવા વિક્ષેપ ન હોય તેવા સ્થળને ધ્યાન માટે પસંદ કરવું. (૨) વારેવારે હલ-ચ

મહિમા

મમત્વ

અખંડ સ્મરણ

પ્રેમ

સંતસમાગમ

શ્રદ્ધા

વધુ વાંચો
ભગવત્સ્મૃતિ એ જ પ્રત્યક્ષ ભગવદ્ દર્શન
ઑગસ્ટ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ભગવત્સ્મૃતિ એ જ પ્રત્યક્ષ ભગવદ્ દર્શન

વહાલા ભક્તો ! મહારાજે સ્મરણ કરવા માટે પોતાનું નામ પોતે જ આપ્યું છે. ભગવાનના નામનો બહુ મહિમા છે. એનાથી બધાં પાપો તો બળે જ છે, પણ ભગવાનનું સુખ પણ અપાર મળે છે. આપણે હવે તો આજીવન સ્મરણ ચાલુ જ રાખવું છે. ન

ભગવત્સ્મરણ

મહિમા

વૃત્તિ

વધુ વાંચો
ખોટી કલ્પના
ઑગસ્ટ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ખોટી કલ્પના

સત્યને  જાણ્યા  વગર  જે, ધારણા કરવી જ્ઞાન; અંધારામાં  તીર  છોડયા, જેવું  ગણાય નિદાન...૦૧ નેગેટીવ     કલ્પનાનાં,   બે  કારણ   છે   જ્ઞાન; બુદ્ધિ  પર વિશ્વાસ અતિ, વળી વધુ અભિમાન...૦૨ જે  કોઈ  ખુબ  ઝડપથી

નેગેટીવ

સમજણ

પોઝીટીવ

સ્વશ્રેષ્ઠતા

વધુ વાંચો
ગુરુને સેવી હરિ પામો
જુલાઈ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ગુરુને સેવી હરિ પામો

બ્રહ્મવેત્તા   ગુરુ   સંતનો,  આશ્રય  કરીને   જ્ઞાન; સેવા  કરી   રાજી   કરો,   પામી  જવા  ભગવાન...૦૧ કેવળ ગુરુની કૃપાથી  જ, સફળ થવાય છે જ્ઞાન; સાચા સંતની કૃપા વિના, મળતા નથી ભગવાન...૦૨ ગુરુ  જ   ટાળી 

મરજી

ગુરુકૃપા

ગુરુનિષ્ઠા

વધુ વાંચો
સ્વધર્મ સંભારી અહં છોડીએ...
જુલાઈ 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્વધર્મ સંભારી અહં છોડીએ...

વહાલા ભક્તો ! આપણી કસરનું મૂળકારણ આપણી સ્વધર્મવિહિનતા જ છે. આપણને જીવ અને જગદીશ વચ્ચેનો સંબંધ સમજાય જાય; તેમાંથી આપણો દાસત્વધર્મ પકડાઈ જાય તો તો સર્વે વાત પૂરી થઈ જાય. ધર્મસભાનતા થાય એટલે આજ્ઞા પાળવામ

દાસત્વ

ધર્મ

વધુ વાંચો
હેત હોય તો વાત મનાય
જુલાઈ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

હેત હોય તો વાત મનાય

ભગવાન અને મોટા પુરુષની રીત ન્યારી હોય છે. તેઓ ક્યારેક એવી અણધારી લીલા કરે છે, તેમાં જો ખરેખરી નિષ્ઠા ન હોય, એમના આશયને જાણતા ન હોય, તો જરૂર અભાવ-અવગુણ આવી જાય અને સત્સંગમાંથી પડી જવાય. એ વખતે કોઈ પ્રગ

વિશ્વાસ

વધુ વાંચો