બ્લોગ્સ

સ્વધર્મ સંભારી અહં છોડીએ...
જુલાઈ 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્વધર્મ સંભારી અહં છોડીએ...

વહાલા ભક્તો ! આપણી કસરનું મૂળકારણ આપણી સ્વધર્મવિહિનતા જ છે. આપણને જીવ અને જગદીશ વચ્ચેનો સંબંધ સમજાય જાય; તેમાંથી આપણો દાસત્વધર્મ પકડાઈ જાય તો તો સર્વે વાત પૂરી થઈ જાય. ધર્મસભાનતા થાય એટલે આજ્ઞા પાળવામ

દાસત્વ

ધર્મ

વધુ વાંચો
પામવું છે કે પસ્તાવું છે..?
જૂન 01,2026

પામવું છે કે પસ્તાવું છે..?

અક્ષય : ચાલો, વી વ્રત કરી લઈશું ? રાજુભાઈ : હા, હા, કેમ નહીં ? મિહિરભાઈ : ચાલો, આજે કોના ગુણો ગાઈને મહારાજને રાજી કરીશું ? હિરેન : હું કહું મિહિરભાઈ ? રોજે તો આપણે પાંચેય જણા અલગ-અલગ સંતો-ભક્તોના ગુણો

દાસત્વ

ગુણગ્રહણ

વધુ વાંચો
રાખીએ સરલતા...
જૂન 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

રાખીએ સરલતા...

એક વખત શ્રીહરિ લોયા ગામમાં વિરાજમાન હતા. ત્યાં ધોળકા ગામનાં વણિક જ્ઞાતિનાં એક બાઈ હરિભક્ત શ્રીહરિ માટે ભાવથી શ્વેત અંગરખું લાવ્યાં હતાં. તેમણે આગ્રહ કરીને તે અંગરખું શ્રીહરિને પહેરાવ્યું. પછી તેમણે શ્

સરળપણું

દાસત્વ

વધુ વાંચો
સત્સંગના ગરજુ રહીએ...
ડિસેમ્બર 01,2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગના ગરજુ રહીએ...

STS નામની એક બહુ મોટી ટેક્સ્ટાઇલની કંપની હતી. આ કંપનીમાં કર્મચારીઓનો સ્ટાફ લગભગ ૧૬૦૦ જેટલો હતો. એક દિવસ અચાનક મોહિતભાઈએ કંપનીના ચીફ મેનેજર પાસે જઈ કહેવા માંડયું, સર ! મારો વિચાર બીજી એક કંપનીમાં જોડાવ

દાસત્વ

વધુ વાંચો
બુદ્ધિ...
ડિસેમ્બર 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

બુદ્ધિ...

એક રાજ્યમાં રાજાનો કુંવર અને કારભારી રાજાના વાંકમાં આવવાથી તે બંનેને રાજાએ દેશવટો આપ્યો. બે દિવસ સુધી રખડ્યા, પણ ખાવાનું કાંઈ મળ્યું નહીં. ભૂખ બહુ લાગેલી. સાંજ પડી ગઈ હતી. એક ઝાડ નીચે બન્નેએ આરામ કર્ય

બુદ્ધિ

દાસત્વ

વધુ વાંચો
જીવલેણ રોગ : અસદવાસના
ઑક્ટોબર 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જીવલેણ રોગ : અસદવાસના

હા, આ બધી બાહ્ય બાબતો આપણામાં હોય તો તેને શત્રુ માનીને તેને સુધારાય; પરંતુ અન્ય વ્યક્તિમાં હોય ત્યારે તેને એકદમ સહજ લેવાય. કેમ જે, તેનેે લઈને કોઈનું કલ્યાણ ખોરંભાઈ જાય એવા મોટા આ ભયંકર દોષો કે સ્વભાવો

દિવ્યભાવ

દાસત્વ

અભાવ-અવગુણ

વધુ વાંચો
શ્રેષ્ઠનો સંગ છતાં શ્રેષ્ઠ પ્રાપ્તિ કેમ થતી નથી ???
એપ્રિલ 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શ્રેષ્ઠનો સંગ છતાં શ્રેષ્ઠ પ્રાપ્તિ કેમ થતી નથી ???

ખનીજ ક્ષેત્રના એક અતિ અનુભવી વૈજ્ઞાનિક વિમલ સાહેબે તેના ત્રણ પરિચિતને જાણ કરી કે, આ જગ્યાએ આટલું ઊંડું ખોદી શોધવામાં આવે તો અતિ કિંમતી ધાતુ કે ઝવેરાત મળે એમ છે. પછી તે ત્રણમાંથી મનસ્વીભાઈ જેને તેને જણ

નિષ્ઠા

વિશ્વાસ

દાસત્વ

મુમુક્ષુતા

વધુ વાંચો
અનોખી ગીફ્ટ...
સપ્ટેમ્બર 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અનોખી ગીફ્ટ...

‘પપ્પા પપ્પા ! આજે સ્નેહલનો બર્થ ડે છે, તો આપણે એને શું ગીફ્ટ આપીશું ?’ ‘તું જ કહે ને બેટા ! એને શું પસંદ આવશે ?’ આલાપ થોડીવાર વિચારીને બોલવા લાગ્યો, ‘અં... આમ તો એને... પણ પપ્પા એક કામ કરીએ તો ! ગીફ્

નિર્માનીપણું

મુમુક્ષુતા

સમજણ

દાસત્વ

વધુ વાંચો
મોટપનો મુગટ
ઑગસ્ટ 01,2023
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

મોટપનો મુગટ

પૂ.ગુરુજીએ એક સૂત્ર આપેલું છે કે, ‘જે નાનો બની શકે છે, એ જ મોટો બને છે; પરંતુ જીવને નાના રહેવું ગમતું નથી, મોટપ બહુ ગમે છે. એ માથાં મારીને મોટપ ખેંચી લેવા મથામણ કરતો જ રહે છે. જેમ ગમાણમાં નીરણ નાંખતા

અહંકાર

માન

નિર્માનીપણું

દાસત્વ

મોટપ

વધુ વાંચો
અનુભવની અથડામણ
ઑગસ્ટ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અનુભવની અથડામણ

છપૈયાની યાત્રાના આયોજન બાબતે કેટલાક યુવકો મીટિંગમાં બેસી મુદ્દાઓ ચર્ચી રહ્યા છે. કિંચિત, અસીમ, હૃદય, મંથન વગેરે યુવકો યાત્રા દરમિયાન જરૂરી બાબતોના મુદ્દાઓ ચર્ચવામાં, સંભારવામાં, લખવામાં ઉત્સાહથી ભાગ લ

સ્વીકાર

માન

દાસત્વ

અહંકાર

વધુ વાંચો
સોરી...
જુલાઈ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સોરી...

સોરી મહારાજ ! આજે હું જમતાં જમતાં આપને ભૂલી ગયો, ઉત્થાપનની માનસી ચૂકી ગયો, આપની આ આજ્ઞા મારાથી લોપાઈ ગઈ, પંચવિષયમાં હું લેવાઈ ગયો, આળસ-ગાફલાઈને લઈને ચાતુર્માસમાં લીધેલ નિયમ ન પાળી શક્યો. મારાથી આપના હ

નિર્માનીપણું

દાસત્વ

માફ કરો મહારાજ મુજને

વધુ વાંચો
पाण्डित्यं निर्विद्य बाल्येन तिष्ठासेत् |
મે 01,2023
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

पाण्डित्यं निर्विद्य बाल्येन तिष्ठासेत् |

વહાલા ભક્તો, હૃદયમાં ઉત્તમ, સાચા અને દિવ્ય એવા શાંતિ અને સુખનો અનુભવ કરવો હોય તો એવી દૃષ્ટિ કેળવવી પડે કે, સૌ સંતો-ભક્તો અતિશય મહાન, દિવ્ય, બ્રહ્મરુપ અને ભગવાનના વ્હાલા લાગે. વળી આપણે આ સંતો-ભક્તો સાથ

દાસત્વ

નિર્માનીપણું

સરળપણું

વધુ વાંચો