બ્લોગ્સ

Chitthi
જૂન 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Chitthi

એક ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠ બહુ જ ઉદાર. તેઓ સાધુ-સંતોની સેવા કરે, દીન-દુ:ખિયાને મદદ કરે. આજુબાજુના ગામોમાં આવેલ મંદિરો, આશ્રમોમાં સીઝન પ્રમાણે વસ્તુ-પદાર્થ મોકલે અને સહુને રાજી કરી આશીર્વાદ મેળવે.

સંતસમાગમ

કથાવાર્તા

વધુ વાંચો
Kadvi Tumbdi
એપ્રિલ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kadvi Tumbdi

મોટાભાઈ જ્યારે જાત્રામાંથી પાછા આવ્યા, ત્યારે ગામમાં સામૈયું થયું. બધા જમવા માટે આમંત્રણ આપવા લાગ્યા. નાનાભાઈએ પણ આમંત્રણ દીધું. તેણે એક યુક્તિ કરી. તુંબડીને ઉપરથી કાપીને અંદર પાણી ભરી દીધું. મોટાભાઈ

વિશ્વાસ

સંતસમાગમ

કથાવાર્તા

વધુ વાંચો
Swapna Jevo Sansar
માર્ચ 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Swapna Jevo Sansar

વહાલા ભક્તો, આ વર્ષમાં આપણે વિશેષ ધ્યાન-ભજન કરવાનું છે, કેમ ? ના ના, હવે તો આપણે કાયમ ધ્યાન-ભજન કરવાનું છે. જો મહારાજમાં હેત થાય, મહારાજ બહુ ગમવા લાગે, મહારાજમાં સુખ મનાય તો સહેજે મહારાજનું ધ્યાન-ભજન

સંતસમાગમ

સેવા

સમજણ

વધુ વાંચો
Santsamagamnu Mahatmay
ફેબ્રુઆરી 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Santsamagamnu Mahatmay

કચ્છ દેશને વિશે ખોખરા ગામમાં શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત સુતાર વાઘજીભાઈ રહેતા હતા. તેમણે એક સમયે પોતાના કાકા સુતાર રામજીભાઈને કહ્યું કે, “હે કાકા, આપણું ગામ પ્રસાદીનું છે, કારણ કે અહીં આપણા ગામમાં શ્ર

સંતસમાગમ

વધુ વાંચો
Itthambhutguno Hari:
જાન્યુઆરી 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Itthambhutguno Hari:

વહાલા ભક્તો, આ લોકમાં કોઈ સંપૂર્ણ જ્ઞાની નથી, કોઈ બહુ જ્ઞાની છે તો સર્વ પ્રકારે સમર્થ નથી; કોઈ કાંઈક કરવા સમર્થ છે, તો સંપૂર્ણ જ્ઞાની નથી; કોઈ બહુ જ્ઞાની હોય અને બહુ સમર્થ છે, તો દયાળુ નથી !! માટે આ લ

કથાવાર્તા

સંતસમાગમ

વધુ વાંચો
Heero
સપ્ટેમ્બર 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Heero

એક વાવ પાસે એક સુરદાસ રહેતો. તે હંમેશાં રાડ્યું પાડે, “હું ભૂખ્યો છું મને અન્ન આપો.” ત્યાં એક તેનો મિત્ર રહેતો. તે લાકડાં કાપીને શહેરમાં વેચે. તેમાંથી ખાવાનું લાવીને તે સુરદાસ પાસે જાય અને બન્ને ખાય.

સંતસમાગમ

વધુ વાંચો
Sant Samagamni Avashyakta
જુલાઈ 01,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Sant Samagamni Avashyakta

કચ્છને વિશે ખોખરા ગામમાં શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત સુતાર વાઘજીભગત રહેતા હતા. તેમણે એક સમે પોતાના કાકા સુતાર રામભાઈને કહ્યું, “હે કાકા ! આપણું ગામ પ્રસાદીનું છે. કારણ કે આપણા ગામમાં શ્રીજીમહારાજ ઘણું

સંતસમાગમ

વધુ વાંચો
Satsangno Vivek
ઑક્ટોબર 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Satsangno Vivek

એક દિવસને વિશે શ્રીજીમહારાજ ગઢપુરમાં પોતાની અક્ષરઓરડીને વિશે વિરાજમાન હતા. તે સમે મહારાજ પાસે કોઈ સાધુ હાજર નહિ ને દાદા ખાચર તથા સોમલા ખાચર તથા સુરા ખાચર, માતરા ધાધલ કાઠી તથા મોકા ખાચર એ આદિકની પોતાની

વિવેક

સંતસમાગમ

વધુ વાંચો
Sadupayog
જુલાઈ 09,2023
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Sadupayog

ભગવાનભાઈને ભવ્ય અને દિવ્ય નામે બે દીકરા હતા. ભવ્યને પોતાના ઉપર અભિમાન હતું અને દિવ્યને પ્રભુ ઉપર અને તેના પિતા ઉપર પૂરો વિશ્વાસ હતો. બેય ખૂબ મહેનતુ હતા. એક દિવસ ભગવાનભાઈએ બન્ને દીકરાઓને બોલાવી બેયના હ

સંતસમાગમ

કલ્યાણ

વધુ વાંચો
Kthamrutam - Dosho Talvano Shreshth Upay..
એપ્રિલ 01,2022
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kthamrutam - Dosho Talvano Shreshth Upay..

એકવાર જૂનાગઢવાળા બાલમુકુંદ સ્વામી સભામાં બેઠા હતા. ત્યારે એક ભક્તે પૂછ્યું, ‘સ્વામી ! તમને સંતોને મહારાજે ભેળું કરીને જમવાની કેમ આજ્ઞા કરી ?’ ત્યારે સ્વામીએ કહ્યું કે, ‘કોઈક દી કહીશ.’ ઊનામાં વલ્લભભાઈ

સંતસમાગમ

વધુ વાંચો