બ્લોગ્સ

Bhaktvatsal Bhagwan...
મે 06,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Bhaktvatsal Bhagwan...

ધમડકાના રાયધણજીનાં બહેન જામબા અને ભાડેરના વાઘેલા પાતળભાઈની દીકરી રાજબા; આ બંને રામાનંદ સ્વામીનાં શિષ્યા હતાં. તેમનાં લગ્ન મૂળી નરેશ રામભાઈ પરમાર સાથે થયાં હતાં. આ બંને બાઈઓ અતિ પ્રેમી ભક્ત હતાં. જ્યાર

પ્રેમ

વધુ વાંચો
Seva Nani Ne Fal Kevu Motu !!
એપ્રિલ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Seva Nani Ne Fal Kevu Motu !!

​​ ​​​ ​​​​​ આપણને એમ થાય કે મહારાજે તરત જ લોયા જવાની હા કેમ પાડી દીધી ? એનું કારણ એ હતું કે સુરા ખાચરનાં ધર્મપત્ની શાંતાબાને મહારાજમાં એવો પ્રેમ હતો. એમનો ભક્તિભાવ જોઈનેે મહારાજ ના પાડી ન શક્યા. ​​ થ

સેવા

સમજણ

પ્રેમ

વધુ વાંચો
Aane Kahevay Prabhu Naam-Smaranma Prem !
એપ્રિલ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Aane Kahevay Prabhu Naam-Smaranma Prem !

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૪/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન ભગવાન સ્વામિનારાયણના પ્યારા, અતિ વૈરાગી અને અતિ સ્નેહી એવા નિષ્કુળાનંદ સ્વામીએ પ

મહિમા

પ્રેમ

આજ્ઞા

વધુ વાંચો
Sacho Prem
માર્ચ 01,2026
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Sacho Prem

એક સમયને વિશે એક જંગલની ધાર પર એક નાનકડી ઝૂંપડીમાં તુલસી નામની એક ભક્ત સ્ત્રી રહેતી હતી. તુલસી ખૂબ જ ગરીબ હતી, પણ તેનું હૃદય શ્રદ્ધા અને પ્રેમથી ભરપૂર હતું. તેને ભગવાન વિશે ખૂબ જ ભાવ હતો. તુલસીએ ક્યાર

પ્રેમ

ભાવના

વધુ વાંચો
Dhyan-Smaran-3
ફેબ્રુઆરી 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyan-Smaran-3

વહાલા ભક્તો ! ભગવાનના ધ્યાનનું ફળ તો અવિનાશી, અલૌકિક અને અનંત છે; પરંતુ આપણું મન ધ્યાનમાં સ્થિર થતું નથી, તો ધ્યાનમાં મનને સ્થિર કરવાના ઉપાયો શું છે ? તેના અલગ અલગ ઉપાયો છે — ગોપાળાનંદ સ્વામીને સ્વામ

ધ્યાન

મહિમા

ધીરજ

પ્રેમ

વધુ વાંચો
Mara Shyam, Tu J Maru Badhu
સપ્ટેમ્બર 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Mara Shyam, Tu J Maru Badhu

ઘણાં સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ગરીબ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તે ખૂબ જ ભક્ત હતી અને પોતાને કૃષ્ણ પર અતૂટ શ્રદ્ધા હતી. તેણે પોતાના ઝૂંપડામાં એક નાની મૂર્તિ સ્થાપિત કરી હતી અને તેને પ્રેમથી ‘’ કહી

પ્રેમ

ભક્તિ

વધુ વાંચો
Bhagwanno Sacho Rajipo Shu ?
સપ્ટેમ્બર 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhagwanno Sacho Rajipo Shu ?

એક વખત મહારાજ માંગરોળમાં વિરાજમાન હતા. મહારાજે પોતાના વિશ્વાસુ અને પ્રિય ભક્ત આણંદજી સુથારને કહ્યું, “આણંદજી ! તારી ઘરવાળીનો ત્યાગ કર કાં અમારો ત્યાગ કર !” ત્યારે આણંદજીભાઈએે સ્મિત કરતાં કહ્યું, “મહાર

નિષ્ઠા

વિશ્વાસ

પ્રેમ

રાજીપો

વધુ વાંચો
Amrut Jevu Mithu Bhojan...
સપ્ટેમ્બર 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Amrut Jevu Mithu Bhojan...

એકવાર શ્રીજીમહારાજ સાંજ વખતે લાંઘણોજ ગામના પાદરમાંથી પસાર થયા, સાથે પાર્ષદ ડુંગરજી હતા. લાંઘણોજમાં અમૃતબાઈ ખૂબ મહિમાવાળા પ્રેમી ભક્ત હતાં. મહારાજ સામે ચાલી અમૃતબાઈને દર્શન દેવા એમના ઘેર પધાર્યા. આમ અચ

પ્રેમ

ભાવના

ભક્ત

વધુ વાંચો
Sukhi Parivarnu Rahasya
જુલાઈ 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Sukhi Parivarnu Rahasya

“કરમશીભાઈ ! બે-પાંચ વાસણ ભેગાં થાય અને ખખડે નહિ એવું તો ન બને, પણ આપણે તેને એ રીતે ગોઠવવાનાં હોય જેથી અવાજ ઓછામાં ઓછો આવે.” કરમશીભાઈએ આજુબાજુ નજર નાખી. પછી ધીમેથી કહ્યું, “મારો નાનો દીકરો બહુ જ કહ્યા

સંપ

પ્રેમ

વર્તન

કુટુંબ-પરિવાર

વધુ વાંચો
Prabhupraptina Uttam Upay Shu ?
મે 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Prabhupraptina Uttam Upay Shu ?

આપણે મુમુક્ષુ ભક્ત આત્માઓ છીએ. વર્ષોથી ભગવાનને માનીએ-ભજીએ છીએ. ઘણા તો જન્મોથી કે યુગોથી ભજતા હોઈશું; છતાં હજુ પુરુષોત્તમને પામી કેમ ન ગયા ? પ્રભુ આપણા ઉપર એટલા બધા રાજી કેમ ન થઈ ગયા કે વશ થઈ જાય.!! ગઢ

નિષ્કામ ભક્તિ

પ્રેમ

ભક્તિ

વિશ્વાસ

વધુ વાંચો
Het na Tebha
જાન્યુઆરી 13,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Het na Tebha

મહારાજ ખુશ થઈ ગયા અને કહ્યું : “આત્મારામ ! આ ડગલી તો અદ્ભુત બની છે, અમને તો બહુ જ ગમી. અમે ખૂબ રાજી થયા. માગો માગો, અમે તમને શું આપીએ ?” આત્મારામે હાથ જોડીને કહ્યું : “હે વહાલા ! આપ રાજી થયા હવે મારે

પ્રેમ

ભાવના

સેવા

વધુ વાંચો
Result
ઑક્ટોબર 01,2024
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Result

આ આખું જ દૃષ્ટાંત આપણે પોતાની આધ્યાત્મિકતા સાથે સરખાવવાનું છે. આવું જ કાંઈક મારે આધ્યાત્મિક માર્ગમાં નહિ થાય ને...! તો ચાલો, જોઈએ આજનું Result. વિશાલ એક નાના ગામમાં રહેતો હતો. તેના પિતા એક નાના દુકાનદ

પ્રેમ

રાજીપો

સેવા

વિશ્વાસ

વધુ વાંચો