Blogs

Dhyan-Smaran-5
Apr 01,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan-Smaran-5

વચનામૃત પ્ર.૨૨માં શ્રીહરિએ શીખવેલ રીત મુજબ ધ્યાનમાંથી ઊભા થયા પછી પણ ભજનનું વાતાવરણ જાળવી રાખવું અતિ જરૂરી છે. તે માટે બીજાં કામ કરતાં થકાં પણ જે જે કુનેહ કામ લાગે એવી છે, તે વિશે હજુ આપણે થોડું વિશેષ

Smaran

Dhyaan

Read more
Dhyan-Smaran-3
Feb 01,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan-Smaran-3

વહાલા ભક્તો ! ભગવાનના ધ્યાનનું ફળ તો અવિનાશી, અલૌકિક અને અનંત છે; પરંતુ આપણું મન ધ્યાનમાં સ્થિર થતું નથી, તો ધ્યાનમાં મનને સ્થિર કરવાના ઉપાયો શું છે ? તેના અલગ અલગ ઉપાયો છે — ગોપાળાનંદ સ્વામીને સ્વામ

Dhyaan

Mahima

Dhiraj

Prem

Read more
Dhyan Smaran-2...
Jan 01,2026
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan Smaran-2...

સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાનના ધ્યાનનો મહિમા આપણા શાસ્ત્રોમાં ખૂબ જ ગવાયો છે. સદગુરુ શ્રીઆધારાનંદ સ્વામીએ કહ્યું છે : કોઈ સંત-ભક્ત પ્રેમથી પોતાની વૃત્તિને એકાગ્ર કરી સ્વામિનારાયણ ભગવાનનું એક પળવાર

Dhyaan

Read more
Dhyan-Smaran...
Dec 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Dhyan-Smaran...

ધ્યાન એટલે ચિંતન. સ્મરણ એટલે સ્મૃતિ કે નામરટન. બંધ આંખે કે ખુલ્લી આંખે જેટલું શ્રીહરિનું ચિંતન થાય તેટલું ભગવાનનું ધ્યાન થયું કહેવાય. જો ચિંતન બીજું થતું હોય તો આંખો બંધ કરી આસન વાળી બેઠા હોઈએ તોપણ એન

Smaran

Dhyaan

Read more
Bhajannu Ang: Kathamrutam
Feb 01,2021
by Gyanjivandasji Swami - Kundaldham

Bhajannu Ang: Kathamrutam

આપણે બધાએ ઈન્દ્રિયો-અંત:કરણના ભાવને ભગવાનમાં હોમીને મૂર્તિમાં જોડાઈ જાવાનું છે. મૂર્તિનું સુખ લૂટવાનું છે. જેણે ભજનનું સુખ જાણ્યું ને માણ્યું છે, એને એમાં જે મજા આવે છે એવી બીજી કોઈ વાતમાં આવતી નથી. આ

Bhajan

Dhyaan

Read more