Blogs

Agatyanu Shu ?
Mar 01,2026
by Prasannavadan Swami - Kundaldham

Agatyanu Shu ?

ભગવાનના ભક્તો માટે કયું કામ અતિ મહત્ત્વનું ગણાય ? ભજન કે વ્યવહાર ? એનો વિવેક અવશ્ય હોવો જોઈએ. જીવનનો ઉત્કૃષ્ટ સમય ભગવાન માટે ફાળવવો જોઈએ, અને એના માટે અન્ય કામોને આઘાં-પાછાં કરતા શીખવું જોઈએ. થોડા દિ

Kalyan

Satsang

Bhakti

Read more
Sampannarayanamsmriti:
Feb 01,2026
by Anadiswarupdasji Swami - Kundaldham

Sampannarayanamsmriti:

અમદાવાદમાં મુસલમાન ભક્ત ડોસા તાઈ રહેતા હતા. સર્વ ક્રિયામાં પ્રભુનું અખંડ નામ-સ્મરણ કરવું; એવું એમનું ખાસ અંગ હતું. અતિ અગત્યનું કોઈને કામ હોય અને તે પૂછે, તો જ ડોસા ભક્ત થોડું બોલી બહુ ટૂંકમાં વાત પતા

Smaran

Bhakti

Read more
Karmaphal...
Jan 01,2026
by Krushnapriyadasji Swami - Kundaldham

Karmaphal...

દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા. બીરબલ(લવો) તેનો પ્રધાન હતો. તે ખૂબ જ હોશિયાર માણસ. એક દિવસ બાદશાહે તેને કહ્યું, “લવા, આપણા રાજ્યમાંથી જેને છે, છે ને છે; અને નથી, નથી ને નથી; તથા છે ને નથી; અને ન

Punya

Bhakti

Bhajan

Read more
Mara Shyam, Tu J Maru Badhu
Sep 01,2025
by Varniveshdasji Swami - Kundaldham

Mara Shyam, Tu J Maru Badhu

ઘણાં સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ગરીબ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તે ખૂબ જ ભક્ત હતી અને પોતાને કૃષ્ણ પર અતૂટ શ્રદ્ધા હતી. તેણે પોતાના ઝૂંપડામાં એક નાની મૂર્તિ સ્થાપિત કરી હતી અને તેને પ્રેમથી ‘’ કહી

Prem

Bhakti

Read more
Prabhupraptina Uttam Upay Shu ?
May 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Prabhupraptina Uttam Upay Shu ?

આપણે મુમુક્ષુ ભક્ત આત્માઓ છીએ. વર્ષોથી ભગવાનને માનીએ-ભજીએ છીએ. ઘણા તો જન્મોથી કે યુગોથી ભજતા હોઈશું; છતાં હજુ પુરુષોત્તમને પામી કેમ ન ગયા ? પ્રભુ આપણા ઉપર એટલા બધા રાજી કેમ ન થઈ ગયા કે વશ થઈ જાય.!! ગઢ

Nishkam Bhakti

Prem

Bhakti

Vishwas

Read more
Aapna Ishtdevno Abhigam
Jan 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Aapna Ishtdevno Abhigam

સંવત ૧૮૭૨, સન્.૧૮૧૬માં સ્વામિનારાયણ ભગવાન ધર્મપુર રાજ્યમાં પધાર્યા હતા. ત્યાંનાં રાજમાતા કુશળકુંવરબા બહુ મહાન ભક્ત હતાં. તેમણે શ્રીહરિ તથા સંતો-ભક્તોનો રાજીપો લેવા બહુ જ સેવા કરી. વસંતપંચમીનો રંગોત્સવ

Bhakti

Nashvant duniya aa

Read more
Aavarda
Apr 01,2024
by Krushnapriyadasji Swami - Kundaldham

Aavarda

એક ગામમાં સારા વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેમનું મોટું કુટુંબ, તેથી તે ગામમાં ભિક્ષા માગે પણ પૂરું ન થાય; એમ ઘણાં વરસ રહ્યું. પછી તેમના ઘરનાં માણસ કહે, ‘આપણે બીજું સારું ગામ શોધીએ તો આપણું પૂરું થાય.

Bhakti

Read more
Shrijinu Pyaru Smaran
Aug 08,2023
by Ishwarcharandasji Swami - Kundaldham

Shrijinu Pyaru Smaran

આપણે ભગવાનના ભક્ત હોવાથી પ્રભુ આપણને પ્યારા છે, આપણે પ્રભુને પ્યારા છીએ. જેને જે વહાલા હોય તેનું તે ગમતું કરે. આપણને ભગવાન વહાલા છે, માટે આપણે ભગવાનનું ગમતું કરવું જોઈએ, તો મહારાજ અતિ-અતિ રાજી થઈ જાય.

Smaran

Bhakti

Read more