બ્લોગ્સ

રાજી કરવા છે ?
મે 06,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

રાજી કરવા છે ?

સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જીવને આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. આ દેહનું એકમાત્ર લક્ષ્ય અક્ષરધામની પ્રાપ્તિ અને શ્રીહરિને રાજી કરવા એ જ છે; પણ મહારાજ રાજી શેનાથી થાય ? શ્રીહરિજીને રાજી કરવાના ઘણા ઉપાયો

રાજીપો

સમર્પણ

વધુ વાંચો
મોજ મળે ભારી,  જો હોય  બદલાવની તૈયારી
માર્ચ 01,2026

મોજ મળે ભારી, જો હોય બદલાવની તૈયારી

આલોક અને વૈભવ બંને જિગરજાન દોસ્ત. કોલેજ પૂરી થઈ એટલે બંનેએ વિચાર્યું કે, સુરત જેવા શહેરમાં બેકરી કે રેસ્ટોરન્ટ કરવામાં જ વધુ કમાણી થશે. તેથી બંનેએ એકસાથે લોન લઈ સુરતમાં સૌ પ્રથમ નાની એવી બેકરીથી શરૂઆત

નિર્માનીપણું

રાજીપો

વધુ વાંચો
કુરાજીપો જોઈએ કે રાજીપો ?
ફેબ્રુઆરી 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કુરાજીપો જોઈએ કે રાજીપો ?

આધ્યાત્મિક માર્ગમાં રાજીપો એ બહુ મોટી ચીજ છે. જેને જેને ભગવાન કે મોટા પુરુષનો રાજીપો મળ્યો છે; તે એમની આજ્ઞામાં રહેવાથી અને એમની મરજીમાં ભળવાથી મળ્યો છે, પણ જીવની અવળાઈ એ છે કે રાજીપાની તક મળે ત્યારે

રાજીપો

કુરાજીપો

વધુ વાંચો
ભગવાનનો સાચો રાજીપો શું ?
સપ્ટેમ્બર 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ભગવાનનો સાચો રાજીપો શું ?

એક વખત મહારાજ માંગરોળમાં વિરાજમાન હતા. મહારાજે પોતાના વિશ્વાસુ અને પ્રિય ભક્ત આણંદજી સુથારને કહ્યું, “આણંદજી ! તારી ઘરવાળીનો ત્યાગ કર કાં અમારો ત્યાગ કર !” ત્યારે આણંદજીભાઈએે સ્મિત કરતાં કહ્યું, “મહાર

નિષ્ઠા

વિશ્વાસ

પ્રેમ

રાજીપો

વધુ વાંચો
જ્ઞાનપ્રાપ્તિની પાત્રતા
ઑગસ્ટ 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જ્ઞાનપ્રાપ્તિની પાત્રતા

મહાત્માજીએ પ્રોફેસર તરફ જોયું અને કહ્યું, “પ્રોફેસર, એ તો હું સમજાવું, પણ પહેલા તમે એક કામ કરશો ?” “હા, ચોક્કસ,” પ્રોફેસરે કહ્યું. મહાત્માજીએ એક આંગણામાં ખૂણામાં મૂકેલા ઈંટોના ઢગલા તરફ આંગળી ચીંધીને ક

પાત્રતા

રાજીપો

વધુ વાંચો
સંપની આપત્તિ
જુલાઈ 01,2025

સંપની આપત્તિ

ગામડેથી સુરત આવ્યા, અને ગારમેન્ટની નાની એવી દુકાનના માધ્યમે ઘરનો વ્યવહાર ચલાવતાં અશોકભાઈને પંદરેક વર્ષ થયા. ૨૦૧૫માં સંતોના કોન્ટેકમાં આવતાં અશોકભાઈ તથા તેમના આખા પરિવારને ખૂબ જ સારો સત્સંગનો રંગ લાગ્ય

સંપત્તિ

રાજીપો

વધુ વાંચો
સુખી થવાનું સાચું સ્ટેન્ડ શું ?
એપ્રિલ 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સુખી થવાનું સાચું સ્ટેન્ડ શું ?

સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સંત શ્રીગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે - જીવપ્રાણીમાત્ર કોઈ ને કોઈ આધાર વડે સુખી રહે છે. કોઈ માન-મોટાઈના આધારે સુખી અને કોઈ સારા ખાન-પાનને કારણે સુખી રહે છે. જે ભગવાનના ખરેખ

રાજીપો

આશરો

વધુ વાંચો
સિદ્ધિ, પ્રસિદ્ધિ, પરિણામ વિપરીત બુદ્ધિ
માર્ચ 01,2025

સિદ્ધિ, પ્રસિદ્ધિ, પરિણામ વિપરીત બુદ્ધિ

થોડા વર્ષો પહેલાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેનારો વિદ્યાર્થી ધોરણ ૧૦માં મહારાષ્ટ્ર ફર્સ્ટ આવતા ખૂબ ચમક્યો. અને એક મોટી કંપનીના માલિકે તેને ભણાવવા માટે દત્તક લીધો. તેને ભણવા માટે પોતાના બંગલામાં જ સારી સ

પ્રાર્થના

કૃપા

રાજીપો

વધુ વાંચો
શું  જોઈએ ?  રાજીપાનો રૂઆબ કે રૉયલ્ટિ
ઑક્ટોબર 01,2024

શું જોઈએ ? રાજીપાનો રૂઆબ કે રૉયલ્ટિ

આપણે પણ આ સત્સંગમાં સાચા ભાવે સેવા, ભજન, આજ્ઞાપાલન ઇત્યાદિ કરીને વાલા મહારાજ અને સંતો-ભક્તોના હૃદયનો રાજીપો પ્રાપ્ત કરીએ છીએ; પણ તે રાજીપો રાજીપારૂપે જ લઈ રહ્યા છીએ ? જો હા, તો ધ્યાન-માનસીમાં સહેજે જ

રાજીપો

વધુ વાંચો
Result
ઑક્ટોબર 01,2024
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Result

આ આખું જ દૃષ્ટાંત આપણે પોતાની આધ્યાત્મિકતા સાથે સરખાવવાનું છે. આવું જ કાંઈક મારે આધ્યાત્મિક માર્ગમાં નહિ થાય ને...! તો ચાલો, જોઈએ આજનું Result. વિશાલ એક નાના ગામમાં રહેતો હતો. તેના પિતા એક નાના દુકાનદ

પ્રેમ

રાજીપો

સેવા

વિશ્વાસ

વધુ વાંચો
રાજીપાનુું રહસ્ય
જાન્યુઆરી 01,2024
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

રાજીપાનુું રહસ્ય

એક ગામમાં એક સંત પોતાના શિષ્યમંડળ સાથે આશ્રમમાં રહેતા હતા. તેમને ઘણા શિષ્યો હતા. તેઓ હંમેશાં ગુરુજીની આજ્ઞા પ્રમાણે જ રહેતા. તેમનું જીવન તપ, ભજનપરાયણ હતું. બધા શાસ્ત્રમાં કહેલા નિયમો વ્યવસ્થિત પાળતા હ

નિષ્કપટ

રાજીપો

વધુ વાંચો
શ્રીહરિનો રાજીપો છે કે કોપ ?
સપ્ટેમ્બર 01,2023
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શ્રીહરિનો રાજીપો છે કે કોપ ?

વહાલા ભક્તો, આપણા અંતરમાં સહેજે શ્રીજીમહારાજનો અને સંતો-ભક્તોનો રાજીપો મેળવવાનો આશય રહે છે; કેમ જે, સત્સંગમાં રળવા જેવી વસ્તુ એક રાજીપો જ છે. રાજીપો અને કોપ બન્નેમાં જમીન આસમાનનો ફરક છે, પરંતુ તે બે જ

રાજીપો

કુરાજીપો

વધુ વાંચો