બ્લોગ્સ

Shraddhaya Prapyate Brahm
મે 06,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shraddhaya Prapyate Brahm

સૌરાષ્ટ્રમાં માંગરોળમાં શ્રદ્ધાળુ ભક્ત આણંદજી સંઘેડિયા રહેતા હતા એમને ઘરે શ્રીજીમહારાજ ઘણી વખત પધારેલા. એક વખત શ્રીજીમહારાજ માંગરોળ પધાર્યા હતા અને સૌ સત્સંગીઓ મહારાજની વાતો સાંભળવા આવતા. એ વખતે આણંદજ

વિશ્વાસ

વધુ વાંચો
Kadvi Tumbdi
એપ્રિલ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kadvi Tumbdi

મોટાભાઈ જ્યારે જાત્રામાંથી પાછા આવ્યા, ત્યારે ગામમાં સામૈયું થયું. બધા જમવા માટે આમંત્રણ આપવા લાગ્યા. નાનાભાઈએ પણ આમંત્રણ દીધું. તેણે એક યુક્તિ કરી. તુંબડીને ઉપરથી કાપીને અંદર પાણી ભરી દીધું. મોટાભાઈ

વિશ્વાસ

સંતસમાગમ

કથાવાર્તા

વધુ વાંચો
Antahkarannu Agyan
માર્ચ 01,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Antahkarannu Agyan

ગુરુ ધીમેથી હસીને બોલ્યા, “દીકરા ! તેં આ એક એવા દાવ પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે; જે જૂડોમાં સૌથી અઘરો દાવ ગણાય છે અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે ! એટલે કે તારો પ્રતિસ્પર્ધી

વિશ્વાસ

અજ્ઞાન

સમર્પણ

વધુ વાંચો
Vachan
ફેબ્રુઆરી 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vachan

એક ચોર હતો. તે એક દિવસ કોઈ સાધુના પ્રસંગમાં આવી ગયો. સાધુએ તેને કહ્યું, “તું કંઈક નિયમ રાખ.” ચોર કહે, “શું નિયમ રાખું ?” સાધુએ કહ્યું, “તારે જૂઠું ન બોલવું.” એક રાત્રે તે ચોર રાજમહેલમાં ચોરી કરવા ગયો.

વિશ્વાસ

વધુ વાંચો
Aane Kahevay Khap...
જાન્યુઆરી 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Aane Kahevay Khap...

જેમ સોની સોનાને તાવી તાવી તેનો ઘાટ ઘડે છે. પછી તે શોભાયમાન ઘરેણું બને છે; તેમ કસોટી હંમેશાં કઠણ જ હોય છે, પણ તેનાં ફળ મીઠાં હોય છે, જો સો ટકા સવળું લેવાય તો. અને પછી ભલે આપણો વાંક હોય કે ન હોય, પણ આપણ

કસોટી

વિશ્વાસ

વધુ વાંચો
Vishwas
ડિસેમ્બર 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vishwas

આપણે સૌ સત્સંગમાં અવારનવાર કહેતા હોઈએ છીએ કે, ‘મને ભગવાનમાં અને મારા ગુરુજીમાં પૂરો વિશ્વાસ છે.’ આપણી શ્રદ્ધા અડગ છે, આપણી નિષ્ઠા પાકી છે; પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ ‘વિશ્વાસ’નુ

વિશ્વાસ

સમર્પણ

વધુ વાંચો
Bhagwanno Sacho Rajipo Shu ?
સપ્ટેમ્બર 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhagwanno Sacho Rajipo Shu ?

એક વખત મહારાજ માંગરોળમાં વિરાજમાન હતા. મહારાજે પોતાના વિશ્વાસુ અને પ્રિય ભક્ત આણંદજી સુથારને કહ્યું, “આણંદજી ! તારી ઘરવાળીનો ત્યાગ કર કાં અમારો ત્યાગ કર !” ત્યારે આણંદજીભાઈએે સ્મિત કરતાં કહ્યું, “મહાર

નિષ્ઠા

વિશ્વાસ

પ્રેમ

રાજીપો

વધુ વાંચો
Purushottam Shethni Pedhi...
ઑગસ્ટ 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Purushottam Shethni Pedhi...

દેવશી ભગતે પોતાના ઘરમાં જે કાંઈ ઘરેણાં વગેરે સંપત્તિ હતી તે બધી મંદિર માટે વાપરી નાંખી. હવે તેના ઘરમાં એક પણ ઘરેણું કે રૂપિયા નામે એક દોકડો પણ રહ્યો ન હતો, સાવ નિર્ધન થઈ ગયા. ગામના લોકોને પણ ખબર હતી ક

વિશ્વાસ

સમર્પણ

વધુ વાંચો
Nishtha Tya Pratishtha
ઑગસ્ટ 01,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Nishtha Tya Pratishtha

મોરબીમાં ઠાકોર રવાજી રહેતા હતા. તેમની પાસે દેદલ કવિ રહેતા હતા. એક વખત સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના સંત સદ્.બ્રહ્માનંદ સ્વામીની સાથે દેદલ કવિનો મેળાપ થયો. કવિ કવિને સહેજે જ હેત થાય. બ્રહ્માનંદ સ્વામ

વિશ્વાસ

નિષ્ઠા

વધુ વાંચો
Hu Harino Hari Mam Rakshak
મે 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Hu Harino Hari Mam Rakshak

એક વખત એક મોટું જહાજ દરિયામાં સફર કરી રહ્યું હતું. અચાનક દરિયામાં ભારે તોફાન આવ્યું ને આખું વહાણ ભાંગી ગયું ને ડૂબી ગયું. તેમાં ફક્ત એક માણસ બચ્યો. તે પાણીમાં તણાતો તણાતો કોઈ એક અજાણ્યા ટાપુ પર પહોંચ્

આશરો

વિશ્વાસ

વધુ વાંચો
Prabhupraptina Uttam Upay Shu ?
મે 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Prabhupraptina Uttam Upay Shu ?

આપણે મુમુક્ષુ ભક્ત આત્માઓ છીએ. વર્ષોથી ભગવાનને માનીએ-ભજીએ છીએ. ઘણા તો જન્મોથી કે યુગોથી ભજતા હોઈશું; છતાં હજુ પુરુષોત્તમને પામી કેમ ન ગયા ? પ્રભુ આપણા ઉપર એટલા બધા રાજી કેમ ન થઈ ગયા કે વશ થઈ જાય.!! ગઢ

નિષ્કામ ભક્તિ

પ્રેમ

ભક્તિ

વિશ્વાસ

વધુ વાંચો
Ame Koinu Lenu Rakhta Nathi...
મે 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Ame Koinu Lenu Rakhta Nathi...

આ ઘટનાને ઘણો સમય વીતી ગયો. કર્મ સંજોગે તે પટેલને મોટી ઉંમરે અચાનક શરીરમાં કોઢ નીસર્યો. આ ઉંમરે આવું થતાં પટેલ મૂંઝાયા કે મારે સમાજમાં શું મોઢું બતાવવું ? આમ લોકલાજ અને આબરૂને લઈને તે મરવા તૈયાર થયા. ત

વિશ્વાસ

ઉપકાર

વધુ વાંચો