Blogs

Agatyanu Shu ?
Mar 01,2026
by Prasannavadan Swami - Kundaldham

Agatyanu Shu ?

ભગવાનના ભક્તો માટે કયું કામ અતિ મહત્ત્વનું ગણાય ? ભજન કે વ્યવહાર ? એનો વિવેક અવશ્ય હોવો જોઈએ. જીવનનો ઉત્કૃષ્ટ સમય ભગવાન માટે ફાળવવો જોઈએ, અને એના માટે અન્ય કામોને આઘાં-પાછાં કરતા શીખવું જોઈએ. થોડા દિ

Kalyan

Satsang

Bhakti

Read more
Satsangno Prabal Pratap
May 03,2025
by Prasannavadan Swami - Kundaldham

Satsangno Prabal Pratap

વહાલા ભક્તો ! તે એક ચરિત્ર દ્વારા જાણીએ ને મહારાજનો અલૌકિક પ્રતાપ વિચારીને ભગવાનમાં હેત કરીએ. પછી હોકો ધોવરાવીને પાણી પાયું અને બધા અસ્વારોને પણ પાણી પાયું. ત્યારબાદ મહારાજને થાળામાં બેસાડી મોટું કમં

Satsang

Read more
Satsang Etle Shu ?
Sep 01,2024
by Prasannavadan Swami - Kundaldham

Satsang Etle Shu ?

વહાલા ભક્તો ! સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડમાં આવીને અનંત જીવોના કલ્યાણ માટે સત્સંગ સ્થાપ્યો. એ સત્સંગ એટલે શું ? ને એ સત્સંગ કેવી રીતે કરવો ? તેની મહારાજે અતિશય કરુણા કરીને વાત કરી છે. ત

Satsang

Kusang

Read more
Satsangni Kamal
Mar 01,2024
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Satsangni Kamal

“અમિતભાઈએ મને કુંસગથી પાછો વાળ્યો, જીગરભાઈએ યુવાસભામાં નિયમિત કર્યો, આશ્રયભાઈએ મને પહેલી વાર દંડવત કરતા શીખવાડ્યું, નિમેષભાઈ મને રોજ કથાની લિંક મોકલતા, ભાવેશભાઈએ મારું બહુ રાખ્યું, નિરવભાઈએ મને કરેલી

Mahima

Satsang

Divyabhav

Read more
Pratikultama Pragati…
Jan 01,2024
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Pratikultama Pragati…

બે દિવસ પહેલાં રીઝલ્ટ બહાર પડયું. ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષામાંં દિવ્ય બે સબજેક્ટમાં ફેલ થયો. એકમાં ૨૪ અને બીજામાં ૨૯ માકર્સ; પણ આશ્ચર્યની વાત તો એ હતી કે, દિવ્યનુંં વર્તન અન્ય નાપાસ થયેલ વિદ્યાર્થીઓ

Anubhav

Paristhiti

Swikar

Satsang

Read more
Dhanya Che Ava Satsangine...
Aug 08,2023
by Sakarswarupdasji Swami - Kundaldham

Dhanya Che Ava Satsangine...

ભગવાન શ્રીસ્વામિનારાયણે અતિ કરુણા કરી આ ધરા પર પ્રગટી કળિયુગમાં પણ સતયુગ જેવો ધર્મ પ્રવર્તાવ્યો. એમના ઉપાસક સંતોએ પણ ગામડે ગામડે વિચરણ કરી સત્સંગનું ખૂબ પોષણ કર્યું. અનેક જીવોને દારૂ, માટી, ચોરી, અવેર

aagna

Satsang

Read more
Aapni Suraksha...
Jan 01,2022
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Aapni Suraksha...

કથન : નીરવ ! હમણાંથી તું કેમ સત્સંગમાં જોઈએ એવો રસ નથી લેતો ? ઘણા દિવસથી ગેરહાજર રહે છે. નીરવ : અરે યાર કથન ! સભામાં મન નથી લાગતું. કથન : કેમ શું થાય છે ? દરેક યુવાસભામાં આપણી શુદ્ધિ-વૃદ્ધિ, અવનવા કેવ

Satsang

Kusang

aagna

Read more