Blogs

Krodh
Apr 01,2026
by Varniveshdasji Swami - Kundaldham

Krodh

શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, માણસના ત્રણ મોટા શત્રુ છે : કામ, ક્રોધ ને લોભ. તેમાં ક્રોધ(ગુસ્સો) માનવજીવનમાં સૌથી મોટો શત્રુ ગણાયો છે. કેમ કે, ક્રોધ એક એવો અગ્નિ છે કે જે પહેલાં પોતાના હૃદયને સળગા

Maan

Read more
Maanni Bhayankarta...
Mar 01,2026
by Sakarswarupdasji Swami - Kundaldham

Maanni Bhayankarta...

માન એવો મહા ભયંકર દોષ છે કે તે હિત-અહિતના વિવેકનો નાશ કરે છે, મુમુક્ષુની મુમુક્ષુતા હણી લે છે, મોક્ષના તમામ સાધનોને ધૂળમાં મેળવી દે છે. સત્શાસ્ત્રો, મહાપુરુષો અને ભગવાન પોકારી પોકારીને માન મૂકવાની વાત

Samp

Nirmanipanu

Maan

Read more
Motapno Mugat
Aug 01,2023
by Shri Pankajbhai D. Patel

Motapno Mugat

પૂ.ગુરુજીએ એક સૂત્ર આપેલું છે કે, ‘જે નાનો બની શકે છે, એ જ મોટો બને છે; પરંતુ જીવને નાના રહેવું ગમતું નથી, મોટપ બહુ ગમે છે. એ માથાં મારીને મોટપ ખેંચી લેવા મથામણ કરતો જ રહે છે. જેમ ગમાણમાં નીરણ નાંખતા

Ahankar

Maan

Nirmanipanu

Dasatva

Motap

Read more
Anubhavni Athdaman
Aug 01,2023
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Anubhavni Athdaman

છપૈયાની યાત્રાના આયોજન બાબતે કેટલાક યુવકો મીટિંગમાં બેસી મુદ્દાઓ ચર્ચી રહ્યા છે. કિંચિત, અસીમ, હૃદય, મંથન વગેરે યુવકો યાત્રા દરમિયાન જરૂરી બાબતોના મુદ્દાઓ ચર્ચવામાં, સંભારવામાં, લખવામાં ઉત્સાહથી ભાગ લ

Swikar

Maan

Dasatva

Ahankar

Read more
Vakhanproof Raho
Mar 02,2023
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Vakhanproof Raho

આપણી કળા કે ગુણો આ સત્સંગમાં રાજીપો રળવામાં ઉપયોગી થાય એટલા જ કામના છે; બાકી જો સાવધાન ન રહીએ તો એ જ કળા આપણને અહંકારી બનાવી શકે છે. આપણા જ લૌકિક ગુણો ફાંસારૂપ બની આપણી અલૌકિકતાનો નાશ કરી નાંખે છે. અન

Dasatva

Maan

Ahankar

Read more
Ek Sikkani Be Baju...
Mar 05,2022
by Pratykshswarupdasji Swami - Kundaldham

Ek Sikkani Be Baju...

વહાલા ભક્તો ! આપણે એ વાત સારી રીતે સમજીએ છીએ કે પુરુષોત્તમનારાયણની પ્રાપ્તિ અન્ય કોઈ સાધનોથી કોઈ કાળે થઈ શકતી જ નથી. તેમની પ્રાપ્તિ તો માત્ર ને માત્ર તેમની પોતાની કૃપાથી જ થાય છે અને તે પૂર્ણ પુરુષોત્

Rajipo

Maan

Read more
Bhagwanni Praptima Vilamb...
Jun 01,2021
by Shri Pankajbhai D. Patel

Bhagwanni Praptima Vilamb...

સ્વામિનારાયણ ભગવાન અતિ દયાળુ છે. ભગવાન પોતાના આશ્રિત ઉપર ખૂબ કરુણા કરી એને સુખી કરવા, એનાં દુ:ખ દૂર કરવા સતત મથે છે. એમની ચિંતામાં ઉજાગરા કરે છે. એના સહેજ દુ:ખને એ પહાડ જેવું સમજી ઉપાય કરે છે. કોઈ એવા

Daya

Karuna

Maan

Read more
Kachbavrutti...
Apr 01,2021
by Krushnapriyadasji Swami - Kundaldham

Kachbavrutti...

હિમાલયમાં આવેલા માનસરોવરના સુંદર મજાના કુદરતી વાતાવરણમાં એક ઋષિ મહારાજ પોતાના એક શિષ્ય સાથે પ્રભુ આરાધના કરતાં હતા. એકવાર ઋષિ મહારાજે પોતાના શિષ્યને બોલાવીને કહ્યું, “ બેટા ! આપણે આ પવિત્ર સ્થાનમાં રહ

Swashreshthta

Maan

Read more
Vachnamrutma Ek Najar.... Dasanudasnu Mahattva
Mar 01,2021
by Pratykshswarupdasji Swami - Kundaldham

Vachnamrutma Ek Najar.... Dasanudasnu Mahattva

વહાલા ભક્તો ! પૂ.ગુરુજીએ સં.૨૦૭૭ના આ વર્ષમાં આપણને ‘દાસાનુદાસ’ થવાનો અભ્યાસ આપ્યો છે. દાસાનુદાસ થવાથી આધ્યાત્મિક માર્ગની અનેક મુશ્કેલીઓ આપોઆપ ટળી જાય છે અને અનેક શ્રેષ્ઠ ગુણોની પ્રાપ્તિ સહેજે થઈ જાય છ

Dasatva

Maan

Read more