Blogs

Divya Bhavna - Chalo Gharsabha Kariye
Sep 01,2023
by Divyangbhai Thakkar - Aanand

Divya Bhavna - Chalo Gharsabha Kariye

આ વચનામૃત પ્રમાણે તો આપણે જે રીતે પ્રત્યક્ષ પૂજા કરતા હોઈએ તેવી જો માનસી પૂજામાં કરીએ તેવું ફળ આપણને થાય છે. હમણાં

Maansih

Gharasabha

Read more
Chalo Gharsabha Kariye - Mobile Dost Ke Dushman ?
Jun 01,2023
by Divyangbhai Thakkar - Aanand

Chalo Gharsabha Kariye - Mobile Dost Ke Dushman ?

ધૂન : સ્મરણ વર્ષ છે માટે બધા સભ્યો ભેગા મળીને ૧૦ મિનિટ ધૂન કરવી પ્રાર્થના : કરી મહારાજે મોટી મહેર..... પૂજન : ઘરના બધા સભ્યોમાંથી બહેનોમાં જે વડીલ હોય તેઓએ મહારાજનું ફૂલ, ચોખા કે કંકુથી પૂજન કરવું. કી

Gharasabha

Read more
Chalo Gharsabha Kariye - Abhishek...
May 01,2023
by Divyangbhai Thakkar - Aanand

Chalo Gharsabha Kariye - Abhishek...

વચનામૃત સારંગપુર-૩માં શ્રીજી મહારાજ બોલ્યા જે, "જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદ્-ગદ્ કંઠ થઈને ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે, તો એ

Gharasabha

Read more
Chalo Gharsabha Kariye - Bhul...
Apr 01,2023
by Divyangbhai Thakkar - Aanand

Chalo Gharsabha Kariye - Bhul...

આપણે કોઈક વાનગી બનાવીએ તો તેની અંદર ઘણા બધા સ્વાદ હોય પણ તે પોતાના સ્વભાવથી માપમાં હોવાથી અને એકબીજામાં ભળી ગયેલા હોવાથી તે ભોજન લેનારને સુખરૂપ થાય છે; તેમ આપણે ઘરમાં રહેતા હોઈએ ત્યાં પણ બધાના સ્વભાવ

Gharasabha

Read more
Chalo Gharsabha Kariye....
Mar 09,2023
by Divyangbhai Thakkar - Aanand

Chalo Gharsabha Kariye....

ઘરમાં રહેલા દરેક સભ્યને પોતાની કાયક જવાબદારી તો હોય જ. જેમ કે બાળકોને ભણવાની, પપ્પાને નોકરી ધંધાની જવાબદારી, મમ્મીને ઘર ચલાવવાની અને ઘરના સભ્યોનું ધ્યાન રાખવાની જવાબદારી. આ જવાબદારી નિભાવતા ક્યાંક વિપ

Gharasabha

Smaran

Read more
Chalo Aa Vakharni Gharsabha Mitro Sathe…
Sep 01,2022
by Murtiswarupdasji Swami - Kundaldham

Chalo Aa Vakharni Gharsabha Mitro Sathe…

દૂધને ગરમ કરતાં મલાઈ મળે છે, આ મલાઈને ભેગી કરી મેળવી તેને વલોવતાં તેમાંથી માખણ મળે છે અને તે માખણને ગરમ કરતાં તેમાંથી ઘી મળે છે. તેમ આપણા પરિવારના સભ્યોને સારા સંસ્કારી બનાવવા હોય, તો તેમને ભેગાં કરીન

Mitrata

Gharasabha

Read more
Chalo Gharsabha Kariye
Aug 01,2022
by Murtiswarupdasji Swami - Kundaldham

Chalo Gharsabha Kariye

વ્યક્તિ આદર્શ બને ત્યારે તેનું કુંટુંબ આદર્શ બનતું હોય છે અને આમ કરતા કરતા કુંટુંબો આદર્શ બને ત્યારે તેનાથી બનતો સમાજ આદર્શ બનતો હોય છે. આ આદર્શ કુંટુંબ અને સમાજ બનાવવાની ફેક્ટરી એટલે ઘરસભા. ઘરસભા એટલ

Gharasabha

Krupa

Niyam

Upkar

Read more
Chalo Gharsabha Kariye...
Jul 01,2022
by Murtiswarupdasji Swami - Kundaldham

Chalo Gharsabha Kariye...

આપણા ઘરમાં સંપ, શાંતિ અને આત્મીયતા ટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે : ઘરસભા આપણા ઘરના સભ્યોને મહારાજ, પૂ.ગુરુજી કે સંતોના પ્યારા-વહાલા-લાડલા બનાવવા હોય તો તેનો રામબાણ ઈલાજ એટલે : ઘરસભા પોતાના સંતાનોમાં સંસ્

Gharasabha

Kutumb - Parivaar

Read more
Chalo Gharsabha Kariye ...
Apr 01,2022
by Murtiswarupdasji Swami - Kundaldham

Chalo Gharsabha Kariye ...

આ કળિયુગમાં આપણા ઘરને કુસંપથી બચાવવું હોય, આપણાં બાળકોને સારા સંસ્કાર, સદ્‌ગુણો આપવા હોય, તેમને ડાહ્યા સુજ્ઞ હરિભક્ત બનાવવા હોય, આપણા ઘરમાં સુખ-સંપ જાળવવા હોય તો પ.પૂ. ગુરુજીની આજ્ઞા પ્રમાણે આપણા પરિવ

Gharasabha

Read more
Balakona Sanskarma Mata - Pita ni Faraj...
Jan 01,2021

Balakona Sanskarma Mata - Pita ni Faraj...

બાળક ને પોતાને માટે શું સારું છે અને શું ખરાબ છે તેની સૌપ્રથમ સમજ બાળકને માતા-પિતાના વાણી વર્તનથી જાણવા મળે છે. જો સંતાનોને શ્રેષ્ઠ, આદર્શ સારા સંસ્કારવાળા બનાવવા હોય તો માતા-પિતાએ પોતે પહેલા શ્રેષ્ઠ

Bal Sanskar

Aadarsh

Vartan

Gharasabha

Mata-Pitani Faraj

Sanskar

Read more
Gharsabha - Thaal Prabhu Mate Ne Prasad Aapna Mate...
by Divyangbhai Thakkar - Aanand

Gharsabha - Thaal Prabhu Mate Ne Prasad Aapna Mate...

કીર્તન : ધૂન : સ્મરણ વર્ષ છે તો બધા સભ્યો ભેગાં મળીને નીચેની ધૂન સાથે સ્મરણ કરીશું. પૂજન : ઘરના સભ્યોમાં જે નાના સભ્ય હોય તેણે મહારાજનું ફૂલ, ચોખા કે કંકુથી પૂજન કરવું. પ્રાર્થના : यह मूर्ति बिन ओर

Gharasabha

Swad

Read more