Blogs

Antahkarannu Agyan
Mar 01,2026
by Murtiswarupdasji Swami - Kundaldham

Antahkarannu Agyan

ગુરુ ધીમેથી હસીને બોલ્યા, “દીકરા ! તેં આ એક એવા દાવ પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે; જે જૂડોમાં સૌથી અઘરો દાવ ગણાય છે અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે ! એટલે કે તારો પ્રતિસ્પર્ધી

Vishwas

Agyan

Samarpan

Read more
Mahanta
Mar 01,2025
by Varniveshdasji Swami - Kundaldham

Mahanta

એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, ‘મારા જન્મદિવસ પર મને મારા પિતાજીએ ગીફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે.’ આ સાંભળી પ્રોફેસરે એક આઇડિયા વિચાર્યો. તેમ

Divyabhav

Agyan

Krupa

Read more
Bhagvaddhamma Soy Lai Jasho ?
Sep 01,2024
by Anadiswarupdasji Swami - Kundaldham

Bhagvaddhamma Soy Lai Jasho ?

તેમના એક મિત્ર દરજી હતા. એક દી તેમને તાવ આવ્યો ને ભગવાનના ધામમાં ગયા. થોડા વખત પછી શેઠ માંદા પડયા અને દેહ ન રહે તેવું થઈ ગયું. તેમના મિત્ર દરજીનો પંદર વરસનો દીકરો તે શેઠની ખબર કાઢવા આવ્યો. ત્યારે શેઠે

Agyan

Lobh

Read more
Potane Update Karo
Jan 01,2023
by Anadiswarupdasji Swami - Kundaldham

Potane Update Karo

એક સૂફી સંત હતા. તેઓ ભગવાનનું ભજન કરતા, ખૂબ ધીરજવાન હતા અને સદા સૌનું ભલું થાય તેવા નાનાં મોટાં કાર્યો કરતા. પરંતુ તેમનો એક પાડોશી ખૂબ ઈર્ષાળુ હતો. તે સતત આ સંતને હેરાન કરવા કાંઈ ને કાંઈ અટકચાળા કર્યા

Jivan Darshan

Agyan

Read more
Mari Note Tale Mari Khot ...
Jul 01,2022
by Pratykshswarupdasji Swami - Kundaldham

Mari Note Tale Mari Khot ...

વહાલા ભક્તો ! પૂ.ગુરુજીએ આપણને કથા-વાર્તા દરમ્યાન નોટ લઈને બેસવાની અને તેમાં સારા પોઈન્ટ લખવાની ટેવ પડાવી છે; પરંતુ તેમાં શું લખવું જોઈએ ? તે વિષય પર પૂ.ગુરુજીએ કારેલીબાગ-વડોદરા સ્થિત શ્રીઘનશ્યામ મહાર

Agyan

Jivan Darshan

Read more
Aagnanu Anusandhan...
Mar 01,2022
by Anadiswarupdasji Swami - Kundaldham

Aagnanu Anusandhan...

વહાલા ભક્તો આ લોકમાં આપણો સંતો, ભક્તો, વિવિધ લોકો, પરિસ્થિતિઓ, પંચવિષયો, પદાર્થો વગેરે સાથે અખંડ સંબંધ છે. એ તમામના સર્જક ભગવાન છે, વળી તેઓ સર્વજ્ઞ છે, માટે આ લોકમાં સુખ અને શાંતિપૂર્વક કેમ રહેવું; તે

Agyan

Vivek

Shikshapatri

Avivek

Read more