બ્લોગ્સ

સેવા નાની ને ફળ કેવું મોટું !!
એપ્રિલ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સેવા નાની ને ફળ કેવું મોટું !!

​​ ​​​ ​​​​​ આપણને એમ થાય કે મહારાજે તરત જ લોયા જવાની હા કેમ પાડી દીધી ? એનું કારણ એ હતું કે સુરા ખાચરનાં ધર્મપત્ની શાંતાબાને મહારાજમાં એવો પ્રેમ હતો. એમનો ભક્તિભાવ જોઈનેે મહારાજ ના પાડી ન શક્યા. ​​ થ

સેવા

સમજણ

પ્રેમ

વધુ વાંચો
સાચી પ્રીતિ
એપ્રિલ 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સાચી પ્રીતિ

સદ્ગુરુ કેશવચરણદાસજી સ્વામીનો જન્મ વડતાલ પાસેના મહેળાવ ગામમાં સં.૧૮૫૮ની સાલમાં પટેલ જ્ઞાતિમાં થયો હતો. તેઓ સુખી-સદ્ગૃહસ્થના પુત્ર હતા. તેમણે શ્રીહરિ અને સંતોને અનેક વખત કેરીઓ જમાડી હતી. ત્યારપછી તેમને

સેવા

વૈરાગ્ય

વધુ વાંચો
સ્વપ્ના જેવો સંસાર
માર્ચ 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્વપ્ના જેવો સંસાર

વહાલા ભક્તો, આ વર્ષમાં આપણે વિશેષ ધ્યાન-ભજન કરવાનું છે, કેમ ? ના ના, હવે તો આપણે કાયમ ધ્યાન-ભજન કરવાનું છે. જો મહારાજમાં હેત થાય, મહારાજ બહુ ગમવા લાગે, મહારાજમાં સુખ મનાય તો સહેજે મહારાજનું ધ્યાન-ભજન

સંતસમાગમ

સેવા

સમજણ

વધુ વાંચો
પ્રભુપ્રેમ વધારવો છે ?
જૂન 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રભુપ્રેમ વધારવો છે ?

પ્રભુપ્રેમ એટલે પ્રભુમાં થતી પ્રીતિ અને પ્રભુને આપણા ઉપર થતી પ્રસન્નતા. આપણે ભગવદ્ભક્ત છીએ એટલે આપણને પ્રભુમાં પ્રેમ થાય અને પ્રભુને આપણા પર પ્રસન્નતા થાય એ આપણું પરમ લક્ષ્ય છે. હે પ્રભુ ! હું આપનો છ

સેવા

મહિમા

ઉપકાર

વધુ વાંચો
હેતના ટેભા
જાન્યુઆરી 13,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

હેતના ટેભા

મહારાજ ખુશ થઈ ગયા અને કહ્યું : “આત્મારામ ! આ ડગલી તો અદ્ભુત બની છે, અમને તો બહુ જ ગમી. અમે ખૂબ રાજી થયા. માગો માગો, અમે તમને શું આપીએ ?” આત્મારામે હાથ જોડીને કહ્યું : “હે વહાલા ! આપ રાજી થયા હવે મારે

પ્રેમ

ભાવના

સેવા

વધુ વાંચો
Result
ઑક્ટોબર 01,2024
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Result

આ આખું જ દૃષ્ટાંત આપણે પોતાની આધ્યાત્મિકતા સાથે સરખાવવાનું છે. આવું જ કાંઈક મારે આધ્યાત્મિક માર્ગમાં નહિ થાય ને...! તો ચાલો, જોઈએ આજનું Result. વિશાલ એક નાના ગામમાં રહેતો હતો. તેના પિતા એક નાના દુકાનદ

પ્રેમ

રાજીપો

સેવા

વિશ્વાસ

વધુ વાંચો
ગુરુભક્ત ઉપમન્યુ..
જુલાઈ 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

ગુરુભક્ત ઉપમન્યુ..

એક વખત ધમ્ય ઋષિએ પોતાના શિષ્ય ઉપમન્યુને બોલાવીને આજ્ઞા કરીને કહ્યું કે, ‘તું મારા આશ્રમની ગાયોને ઘણા જ પ્રેમથી નિપુણતાપૂર્વક વનમાં ઘાસ ચારવા માટે લઈ જા.’ ગુરુનું વચન માથે ચઢાવીને ઉપમન્યુ ગાયો ચારવા લા

ગુરુકૃપા

નિર્દોષ

સેવા

વધુ વાંચો
આ રૂપે ભગવાન તો નહિ હોય ને...!
સપ્ટેમ્બર 01,2023
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આ રૂપે ભગવાન તો નહિ હોય ને...!

એક ભાઈના જીવનમાં નાની ઉંમરમાં ઉપરા ઉપરી દુઃખના અનેક પ્રસંગો આવ્યા. પહેલાં તો તેની પત્ની ટૂંકી માંદગીમાં મરી ગઈ, હજુ તો આ ઘા રુઝાયો ન રુઝાયો, ત્યાં આઠ વર્ષના તેના પુત્રનું આકસ્મિક મૃત્યુ થયું. ભાઈનું મ

વિશ્વાસ

સેવા

વધુ વાંચો
સત્સંગની દિવ્યતા - રઘનાથ ભક્તની સેવા-ભક્તિ
મે 01,2023
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની દિવ્યતા - રઘનાથ ભક્તની સેવા-ભક્તિ

સુંદરિયાણા ગામમાં એક શૂરવીર સંતસ્નેહી રઘનાથ ભક્ત રહેતા હતા. તેમને ભગવાન ને સંતોના મહિમાની વાતો કરવાનું અંગ હતું. ગામમાં કુબેર ભક્ત ને કાલીદાસ ભક્તને વાતો કરી સત્સંગી કર્યા હતા. રઘનાથ ભક્તનાં મા-બાપ આદ

સેવા

રાજીપો

વધુ વાંચો
મોટાઈનું બેલેન્સ
માર્ચ 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મોટાઈનું બેલેન્સ

હમણાં બે મહિના પહેલાં જ પૂ.સંતોએ ઝોનલેવલના પ્રેસિડન્ટ એવા આશિષભાઈની અચાનક બદલી કરીને તેમની જગ્યાએ રોહિતભાઈની નિમણૂક કરી. આવો મોટો ફેરફાર થવાથી સૌ કોઈને અવનવા વિચારો આવવા લાગ્યા. પરંતુ આશિષભાઈને મન તો

મોટપ

આજ્ઞા

સ્વીકાર

સેવા

રાજીપો

સવળું લેવું

વધુ વાંચો
निमित्तमात्र ही हम रहाई...
નવેમ્બર 01,2020
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

निमित्तमात्र ही हम रहाई...

સંચાલકોની મીટીંગમાં સેવાની ફાળવણી બાબતે મુકેશ અંકલે એક પછી એક જાહેરાત કરવા માંડી. કેતન હવેથી સાઉન્ડની સેવા સંભાળશે. દીપક સ્ટેજ અને બેઠક વ્યવસ્થા સંભાળશે. ચેતન ખરીદી તથા સાહિત્ય સ્ટોલમાં સેવા કરશે. ગૌર

મુમુક્ષુતા

સેવા

રાજીપો

વધુ વાંચો
ગુરુભક્તિ
જુલાઈ 01,2020
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ગુરુભક્તિ

સ્વામી રામદાસને એક વખત પગમાં અચાનક અસહ્ય પીડા થવા લાગી. એ બૂમો પાડવા લાગ્યા. અરે, એમણે તો રડવાનું પણ શરૂ કરી દીધું. તેમના બધા શિષ્યો ભેગા થઈ ગયા. શિષ્યો સૌ પૂછવા લાગ્યા , “શું થયું ? શું થયું ? ગુરુજી

ગુરુ

રાજીપો

સેવા

ગુરુપૂર્ણિમા

શિષ્ય

મરજી

વધુ વાંચો