બ્લોગ્સ

રાજી કરવા છે ?
મે 06,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

રાજી કરવા છે ?

સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જીવને આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. આ દેહનું એકમાત્ર લક્ષ્ય અક્ષરધામની પ્રાપ્તિ અને શ્રીહરિને રાજી કરવા એ જ છે; પણ મહારાજ રાજી શેનાથી થાય ? શ્રીહરિજીને રાજી કરવાના ઘણા ઉપાયો

રાજીપો

સમર્પણ

વધુ વાંચો
અંત:કરણનું અજ્ઞાન
માર્ચ 01,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અંત:કરણનું અજ્ઞાન

દસ વર્ષના એક છોકરાનો ડાબો હાથ કોઈ અકસ્માતમાં છેક ખભામાંથી કપાઈ ગયો હતો. એ છોકરાને જૂડો(Judo) શીખવાની ખૂબ જ ઇચ્છા હતી. જૂડો એટલે સ્વરક્ષણ માટેની કરાટે પ્રકારની એક કળા. પોતાનો કપાયેલો હાથ જોઈ બધા શીખવવા

વિશ્વાસ

અજ્ઞાન

સમર્પણ

વધુ વાંચો
વિશ્વાસ
ડિસેમ્બર 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વિશ્વાસ

આપણે સૌ સત્સંગમાં અવારનવાર કહેતા હોઈએ છીએ કે, ‘મને ભગવાનમાં અને મારા ગુરુજીમાં પૂરો વિશ્વાસ છે.’ આપણી શ્રદ્ધા અડગ છે, આપણી નિષ્ઠા પાકી છે; પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ ‘વિશ્વાસ’નુ

વિશ્વાસ

સમર્પણ

વધુ વાંચો
પુરુષોત્તમ  શેઠની પેઢી...
ઑગસ્ટ 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પુરુષોત્તમ શેઠની પેઢી...

દેવશી ભગતે પોતાના ઘરમાં જે કાંઈ ઘરેણાં વગેરે સંપત્તિ હતી તે બધી મંદિર માટે વાપરી નાંખી. હવે તેના ઘરમાં એક પણ ઘરેણું કે રૂપિયા નામે એક દોકડો પણ રહ્યો ન હતો, સાવ નિર્ધન થઈ ગયા. ગામના લોકોને પણ ખબર હતી ક

વિશ્વાસ

સમર્પણ

વધુ વાંચો
ભગવાન આપણાં કામ ક્યારે કરે ?
ઑગસ્ટ 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ભગવાન આપણાં કામ ક્યારે કરે ?

એકવાર ભગવાન શ્રીસ્વામિનારાયણ થોડા સંતો-ભક્તો સહિત સોરઠની ધરતી પર વિચરી રહ્યા હતા. એક ખેતરમાં પાકેલ બાજરો જોઈને પ્રભુએ પૂછ્યું ‘આ ભાઈ હજુ બાજરો લણતા કેમ નહિ હોય ?’ જાણકારે કહ્યું, ‘મહારાજ ! એ તો આ માયા

વિશ્વાસ

આશરો

સમર્પણ

વધુ વાંચો
દાદા ખાચરને સમાધિમાં આશ્ચર્ય દેખાડ્યું
મે 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

દાદા ખાચરને સમાધિમાં આશ્ચર્ય દેખાડ્યું

એક સમયે મહારાજ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. મહારાજે કહ્યું, “ચાલો આપણે રાધાવાવ જઈએ.” પછી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સહિત રાધાવાવે પધાર્યા; તે વાવ

સમાધિ

સમર્પણ

વધુ વાંચો
ગુરુપૂર્ણિમા...
જુલાઈ 01,2021
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ગુરુપૂર્ણિમા...

અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા... ભગવાન વેદવ્યાસની જન્મજયંતિ... આધ્યાત્મિક માર્ગમાં આ ગુરુપૂર્ણિમાના પર્વનું અત્યંત મહત્ત્વ છે. કેમ જે, પુરુષોત્તમનારાયણની પ્રાપ્તિમાં પુરુષોત્તમનારાયણ પછી બીજા જ

ગુરુપૂર્ણિમા

શિષ્ય

સમર્પણ

વધુ વાંચો
સત્સંગમાંથી શું શીખવું જોઈએ ?
ઑક્ટોબર 01,2020
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગમાંથી શું શીખવું જોઈએ ?

સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર અવતર્યા. તેમના મહામુક્ત કે અન્ય ધામ-ધામના મુક્તો પણ સંતો-ભક્તોરૂપે થયા. તેમણે આપણા માટે આવો દિવ્ય-ભવ્ય સત્સંગ સ્થાપ્યો. આ સત્સંગ તેમના માટે પાત્ર ભજવવાની રં

દાસત્વ

સમર્પણ

કૃપા

શિક્ષણ

વધુ વાંચો
દિવ્ય કમાણી
સપ્ટેમ્બર 01,2020
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

દિવ્ય કમાણી

શ્રીહરિનો એક અચળ સિદ્ધાંત છે. કોઈ તેમને કાંઈ પણ અર્પે તેનાથી અનંતગણું પાછું આપે છે. તેમાં પણ જો ભક્તના નિષ્કામભાવથી પ્રભુ અતિ રાજી થઈ જાય તો તેને અક્ષરધામનું અવિનાશી સુખ આપે છે. મહારાજની આ ઉદારતા કેવી

સમર્પણ

રાજીપો

શ્રદ્ધા

વધુ વાંચો
ધ્યેય - પ્રભુપ્રાપ્તિ
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યેય - પ્રભુપ્રાપ્તિ

સરળ ભાષામાં કહીએ તો, ધ્યેય એટલે એક એવી દિશા, કે જ્યાં આપણે પહોંચવા માંગીએ છીએ. જેને આપણે આપણું લક્ષ્ય કહીએ છીએ. પરંતુ ધ્યેય કેવો હોવો જોઈએ ? તેની જેટલી અગત્યતા છે એટલી જ તે ધ્યેયને પામવા માટેનો મુખ્ય

સમર્પણ

ધ્યેય

વધુ વાંચો
મહત્પુરુષનો રાજીપો
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મહત્પુરુષનો રાજીપો

ગોંડલના જેઠામહારાજનું હૃદય સત્સંગના રંગથી રંગાઈ ગયું હતું. ગોંડલમાં જ્યારે જ્યારે શ્રીજીમહારાજ કે સંતો પધારતા ત્યારે ત્યારે જેઠામહારાજ દરેક પ્રકારની સેવા દોડી દોડીને પૂર્ણ પ્રેમભાવથી કરતા અને સર્વોત્ત

મોટાપુરુષ

રાજીપો

નિષ્ઠા

સમર્પણ

વધુ વાંચો
પ્રભુને અતિ વહાલી વસ્તુ પ્રેમ : કથામૃતમ
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રભુને અતિ વહાલી વસ્તુ પ્રેમ : કથામૃતમ

એક વાત ધ્યાનમાં લેવા જેવી એ છે કે, ભગવાન પુરુષોત્તમની દૃષ્ટિએ બધું જ એનું છે. કોઈ બાબતની આપણા નાથને કમી નથી. તેઓ સર્વેસર્વા, સ્વતંત્ર મૂર્તિ છે, પરંતુ એને એક વસ્તુ બહુ ગમે છે અને એ આપણી પાસે છે. એનું

પ્રેમ

લીલા-ચરિત્રો

સમર્પણ

વધુ વાંચો