બ્લોગ્સ

Raji Karva Che ?
મે 06,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Raji Karva Che ?

સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જીવને આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. આ દેહનું એકમાત્ર લક્ષ્ય અક્ષરધામની પ્રાપ્તિ અને શ્રીહરિને રાજી કરવા એ જ છે; પણ મહારાજ રાજી શેનાથી થાય ? શ્રીહરિજીને રાજી કરવાના ઘણા ઉપાયો

રાજીપો

સમર્પણ

વધુ વાંચો
Antahkarannu Agyan
માર્ચ 01,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Antahkarannu Agyan

ગુરુ ધીમેથી હસીને બોલ્યા, “દીકરા ! તેં આ એક એવા દાવ પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે; જે જૂડોમાં સૌથી અઘરો દાવ ગણાય છે અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે ! એટલે કે તારો પ્રતિસ્પર્ધી

વિશ્વાસ

અજ્ઞાન

સમર્પણ

વધુ વાંચો
Vishwas
ડિસેમ્બર 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vishwas

આપણે સૌ સત્સંગમાં અવારનવાર કહેતા હોઈએ છીએ કે, ‘મને ભગવાનમાં અને મારા ગુરુજીમાં પૂરો વિશ્વાસ છે.’ આપણી શ્રદ્ધા અડગ છે, આપણી નિષ્ઠા પાકી છે; પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ ‘વિશ્વાસ’નુ

વિશ્વાસ

સમર્પણ

વધુ વાંચો
Purushottam Shethni Pedhi...
ઑગસ્ટ 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Purushottam Shethni Pedhi...

દેવશી ભગતે પોતાના ઘરમાં જે કાંઈ ઘરેણાં વગેરે સંપત્તિ હતી તે બધી મંદિર માટે વાપરી નાંખી. હવે તેના ઘરમાં એક પણ ઘરેણું કે રૂપિયા નામે એક દોકડો પણ રહ્યો ન હતો, સાવ નિર્ધન થઈ ગયા. ગામના લોકોને પણ ખબર હતી ક

વિશ્વાસ

સમર્પણ

વધુ વાંચો
Bhagwan Aapna Kaam Kyare Kare ?
ઑગસ્ટ 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhagwan Aapna Kaam Kyare Kare ?

એકવાર ભગવાન શ્રીસ્વામિનારાયણ થોડા સંતો-ભક્તો સહિત સોરઠની ધરતી પર વિચરી રહ્યા હતા. એક ખેતરમાં પાકેલ બાજરો જોઈને પ્રભુએ પૂછ્યું ‘આ ભાઈ હજુ બાજરો લણતા કેમ નહિ હોય ?’ જાણકારે કહ્યું, ‘મહારાજ ! એ તો આ માયા

વિશ્વાસ

આશરો

સમર્પણ

વધુ વાંચો
Dada Khacherne Samadhima Ashcharya Dekhadyu
મે 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Dada Khacherne Samadhima Ashcharya Dekhadyu

એક સમયે મહારાજ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. મહારાજે કહ્યું, “ચાલો આપણે રાધાવાવ જઈએ.” પછી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સહિત રાધાવાવે પધાર્યા; તે વાવ

સમાધિ

સમર્પણ

વધુ વાંચો
Guru Purnima...
જુલાઈ 01,2021
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Guru Purnima...

અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા... ભગવાન વેદવ્યાસની જન્મજયંતિ... આધ્યાત્મિક માર્ગમાં આ ગુરુપૂર્ણિમાના પર્વનું અત્યંત મહત્ત્વ છે. કેમ જે, પુરુષોત્તમનારાયણની પ્રાપ્તિમાં પુરુષોત્તમનારાયણ પછી બીજા જ

ગુરુપૂર્ણિમા

શિષ્ય

સમર્પણ

વધુ વાંચો
Satsangmathi Shu Shikvu Joie ?
ઑક્ટોબર 01,2020
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Satsangmathi Shu Shikvu Joie ?

સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર અવતર્યા. તેમના મહામુક્ત કે અન્ય ધામ-ધામના મુક્તો પણ સંતો-ભક્તોરૂપે થયા. તેમણે આપણા માટે આવો દિવ્ય-ભવ્ય સત્સંગ સ્થાપ્યો. આ સત્સંગ તેમના માટે પાત્ર ભજવવાની રં

દાસત્વ

સમર્પણ

કૃપા

શિક્ષણ

વધુ વાંચો
Divya Kamani
સપ્ટેમ્બર 01,2020
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Divya Kamani

શ્રીહરિનો એક અચળ સિદ્ધાંત છે. કોઈ તેમને કાંઈ પણ અર્પે તેનાથી અનંતગણું પાછું આપે છે. તેમાં પણ જો ભક્તના નિષ્કામભાવથી પ્રભુ અતિ રાજી થઈ જાય તો તેને અક્ષરધામનું અવિનાશી સુખ આપે છે. મહારાજની આ ઉદારતા કેવી

સમર્પણ

રાજીપો

શ્રદ્ધા

વધુ વાંચો
Dhyey - Prabhuprapti
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyey - Prabhuprapti

સરળ ભાષામાં કહીએ તો, ધ્યેય એટલે એક એવી દિશા, કે જ્યાં આપણે પહોંચવા માંગીએ છીએ. જેને આપણે આપણું લક્ષ્ય કહીએ છીએ. પરંતુ ધ્યેય કેવો હોવો જોઈએ ? તેની જેટલી અગત્યતા છે એટલી જ તે ધ્યેયને પામવા માટેનો મુખ્ય

સમર્પણ

ધ્યેય

વધુ વાંચો
Mahatpurushno Rajipo
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Mahatpurushno Rajipo

ગોંડલના જેઠામહારાજનું હૃદય સત્સંગના રંગથી રંગાઈ ગયું હતું. ગોંડલમાં જ્યારે જ્યારે શ્રીજીમહારાજ કે સંતો પધારતા ત્યારે ત્યારે જેઠામહારાજ દરેક પ્રકારની સેવા દોડી દોડીને પૂર્ણ પ્રેમભાવથી કરતા અને સર્વોત્ત

મોટાપુરુષ

રાજીપો

નિષ્ઠા

સમર્પણ

વધુ વાંચો
Prabhune Ati Vahali Vastu Prem : Kathamrutam
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Prabhune Ati Vahali Vastu Prem : Kathamrutam

એક વાત ધ્યાનમાં લેવા જેવી એ છે કે, ભગવાન પુરુષોત્તમની દૃષ્ટિએ બધું જ એનું છે. કોઈ બાબતની આપણા નાથને કમી નથી. તેઓ સર્વેસર્વા, સ્વતંત્ર મૂર્તિ છે, પરંતુ એને એક વસ્તુ બહુ ગમે છે અને એ આપણી પાસે છે. એનું

પ્રેમ

લીલા-ચરિત્રો

સમર્પણ

વધુ વાંચો