બ્લોગ્સ

Dhyan-Smaran-4
માર્ચ 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyan-Smaran-4

તે ચિંતન ઘડી, બે ઘડી, એક-બે દિવસ, એક-બે વર્ષ સુધી જ નહિ, પરંતુ તેલની ધારની જેમ સતત ચિંતન કરતા રહેવાનું છે. ફક્ત આ એક જન્મ પૂરતું નહિ, પણ આ દેહ અને દુનિયાનો ત્યાગ કર્યા પછી ભગવાનના ધામમાં જઈને પણ અખંડ

સ્મરણ

પ્રાર્થના

વધુ વાંચો
Chamatkari Pushp...
ડિસેમ્બર 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Chamatkari Pushp...

વડોદરા નરેશ સયાજીરાવ સરકારને સદ્.શ્રીગોપાળાનંદ સ્વામી તેમજ સદ્.શ્રીમુક્તાનંદ સ્વામી દ્વારા ભગવાન શ્રીસ્વામિનારાયણનો દૃઢ નિશ્ચય થતાં તેઓ શ્રીહરિને વડોદરા પધારવા વડતાલ વિનંતી પત્ર લખે છે. સયાજીરાવ સરકાર

પ્રાર્થના

વધુ વાંચો
Vikat Velae Valmo Vahare Avya
એપ્રિલ 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vikat Velae Valmo Vahare Avya

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૩૦/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન તે સમયે તે સંઘની એક ભક્ત બાઈ સર્વે સંઘથી પાછળ રહી ગઈ અને થોડું વેળું પડ

પ્રાર્થના

દુઃખીની સહાય

રક્ષા

વધુ વાંચો
Siddhi, Prasiddhi, Parinam Viprit Buddhi
માર્ચ 01,2025
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Siddhi, Prasiddhi, Parinam Viprit Buddhi

થોડા વર્ષો પહેલાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેનારો વિદ્યાર્થી ધોરણ ૧૦માં મહારાષ્ટ્ર ફર્સ્ટ આવતા ખૂબ ચમક્યો. અને એક મોટી કંપનીના માલિકે તેને ભણાવવા માટે દત્તક લીધો. તેને ભણવા માટે પોતાના બંગલામાં જ સારી સ

પ્રાર્થના

કૃપા

રાજીપો

વધુ વાંચો
Aape Potane Olakhiye Chiye ?
જાન્યુઆરી 13,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Aape Potane Olakhiye Chiye ?

આ સાંભળીને તેમની ફક્ત પાંચ વર્ષની દીકરીએ કહ્યું, “પપ્પા, શું એ સાચું છે કે આપણે જે કાંઈ બોલીએ તે ભગવાન સાંભળે છે અને જે કાંઈ કરીએ તે ભગવાન જુએ છે ?” ત્યારે પિતાએ કહ્યું, “ચોક્કસ બેટા.” ત્યારે દીકરીએ ક

પ્રાર્થના

નિર્માનીપણું

વધુ વાંચો
Mahamantrana Ratnama Santkrupa Bhale To Ashakyanu Shakya Thay !!
જાન્યુઆરી 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Mahamantrana Ratnama Santkrupa Bhale To Ashakyanu Shakya Thay !!

વહાલા ભક્તો ! અહોનિશ - અહર એટલે દિવસ, નિશા એટલે રાત. રાત્રિ-દિવસ નામરટણ કરવાની ટેવ પાડવી. અર્થાત્ સ્વામિનારાયણ...સ્વામિનારાયણ ! હે હરિ ! હે વહાલા ! હે નાથ ! હે દયાળુ !... એમ અખંડ સ્મરણની ટેવ પાડવી; તે

મહામંત્ર

સંતકૃપા

પ્રાર્થના

વધુ વાંચો
Prarthananu Pallu Bhare
ઑગસ્ટ 01,2024
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Prarthananu Pallu Bhare

એક ગરીબ બહેન ભગવાનનાં ભક્ત હતાં. તેમના પતિને મહિનાઓથી પેરાલિસિસ થયો હતો, તેથી પથારીવશ હતા. ઘરમાં બીજું કોઈ કમાણી કરનાર હતું નહીં. એક વખત તેમણે પોતાના બાળકોને કહ્યું કે, ‘હું તમને જન્માષ્ટમીના દિવસે સર

પ્રાર્થના

આશરો

વધુ વાંચો
Prabhuprarthana
સપ્ટેમ્બર 01,2023
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Prabhuprarthana

જે ક્ષણે અંતરમાં શાંતિ અને સાચું સુખ પામવાની ઝંખના જાગે એ જ ક્ષણે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરી દેવું જોઈએ. એક રશિયન યાત્રિક કે જે સાવ ગરીબ અને ઘરબાર રહિત હતો. વળી, અપંગ હોવાથી કામ-ધંધો પણ કરી શકત

પ્રાર્થના

વધુ વાંચો
Prerak Prasang - Prabhu Jarur Pokar Sambhale Che
માર્ચ 01,2023
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Prerak Prasang - Prabhu Jarur Pokar Sambhale Che

એક માણસ પોતાના ચાર વર્ષના બાળકને કારમાં બેસાડીને જતો હતો. બાળકને પાછલી સીટમાં બેસાડયો હતો. એ માણસ પોતાની મસ્તીમાં  સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો. બાળક પાછળ શું કરે છે તેની તેને કાંઈ ખબર ન હતી. બાળક દરવ

વિશ્વાસ

ઉપકાર

પ્રાર્થના

વધુ વાંચો
Tab Hari Ke Samne Dekha Karo
ઑક્ટોબર 01,2022
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Tab Hari Ke Samne Dekha Karo

बाह्य रु अंत:शत्रु की, तकलीफ जब आ जाय। ज्ञान तब हरि के सामने, देखा करो सदाय।।...०१ मान अभिमान अहंकार, उनका आए वेग। हरि को तब देखा करो, मिट जाए आवेग।।...०२ पंचविषय सुख चाह की, जब हो मन में पीर । ज्ञ

પ્રાર્થના

વધુ વાંચો
Shreshthtatvane Hanvano Shreshthtam Upay...
જુલાઈ 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shreshthtatvane Hanvano Shreshthtam Upay...

હર્ષ ! રવિવારે બપોરે જમ્યા બાદ પ્રેરક ક્યાં જાય છે ને શું કરે છે ? એ તું ખાસ જોતો રહેજે; તને જણાઈ આવશે કે આ સત્સંગમાં કેવી દિવ્યતા છે ? ‘કેમ ? એવું તે વળી શું વિશેષ છે અને એ પણ રવિવારે ?’ મેહુલ અને હર

પ્રાર્થના

કૃપા

વધુ વાંચો
Maafi Mangvi - Formality Ke Reality
નવેમ્બર 01,2020
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

Maafi Mangvi - Formality Ke Reality

માફી માંગવી-એનો અનુભવાત્મક અર્થ એટલે, આપણી કોઈ ભૂલ બદલ, જેમની પાસે ભૂલ થઈ હોય તેમની પાસે અથવા તો કોઈ મોટા પાસે પોતાની ભૂલનો દિલથી સ્વીકાર કરીને, એમના પગમાં ઢગલો થઈ જવું. સામાન્ય રીતે આપણાં વર્તન, વાણી

પ્રાર્થના

નિષ્કપટ

ક્ષમા

વધુ વાંચો