Blogs

Shreshth Ke Kanishth
Apr 01,2026
by Murtiswarupdasji Swami - Kundaldham

Shreshth Ke Kanishth

“સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે.” સદ્.શ્રીગુણાતીતાનંદ સ્વામીનું આ સૂત્ર અધ્યાત્મ અને જીવનના સફળ વ્યવહારનું હાર્દ છે. મનુષ્યનું મન ચંચળ છે, જ્યારે સંતનું વચન અનુભવ અને

Anuvrutti

aagna

Sant Mahima

Read more
Aane Kahevay Prabhu Naam-Smaranma Prem !
Apr 01,2026
by Gyanjivandasji Swami - Kundaldham

Aane Kahevay Prabhu Naam-Smaranma Prem !

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૪/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન ભગવાન સ્વામિનારાયણના પ્યારા, અતિ વૈરાગી અને અતિ સ્નેહી એવા નિષ્કુળાનંદ સ્વામીએ પ

Mahima

Prem

aagna

Read more
Aapnu Driving Kevu Che ?
Aug 01,2025
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Aapnu Driving Kevu Che ?

‘રોહન ! સાંભળ્યું છે કે તારે ડ્રાઇવિંગ કરવા બાબતે થોડું સુધારવા જેવું છે; તો થોડું ધ્યાન દઈને એ બાબતે જરા…’ “કોણે કહ્યું મારું ડ્રાઇવિંગ સારું નથી ! ૮ વર્ષથી ગાડી ચલાવું છું. સાપુતારા પ્રવાસમાં ગયા હત

Ahankar

Pragat

aagna

Read more
Jivan Mahotsav Kevi Rite Bane ?
Jul 01,2025
by Gyanjivandasji Swami - Kundaldham

Jivan Mahotsav Kevi Rite Bane ?

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન યોગાનંદ સ્વામીના યોગમાં આવેલા સાવરકુંડલાના એક આલા ખુમાણ હતા. એ ભગવાનના એ

Guru Nishtha

Nishkapat

aagna

Guru Krupa

Read more
Prerak Prasang: Tame Pan Daya Rakhjo...
Sep 12,2023
by Sakarswarupdasji Swami - Kundaldham

Prerak Prasang: Tame Pan Daya Rakhjo...

એકવાર મહારાજ ભુજમાં બિરાજમાન હતા. ભુજના પ્રેમી ભક્તોએ ફૂલદોલના ઉત્સવનું આયોજન કરેલું. આ ઉત્સવમાં દેશોદેશથી હરિભક્તો મહારાજનાં દર્શન કરવા તથા સમૈયાનો લાભ લેવા આવતા હતા. તેમાં કાઠિયાવાડથી પણ ભક્તો આવ્યા

Daya

aagna

Read more
Dhanya Che Ava Satsangine...
Aug 08,2023
by Sakarswarupdasji Swami - Kundaldham

Dhanya Che Ava Satsangine...

ભગવાન શ્રીસ્વામિનારાયણે અતિ કરુણા કરી આ ધરા પર પ્રગટી કળિયુગમાં પણ સતયુગ જેવો ધર્મ પ્રવર્તાવ્યો. એમના ઉપાસક સંતોએ પણ ગામડે ગામડે વિચરણ કરી સત્સંગનું ખૂબ પોષણ કર્યું. અનેક જીવોને દારૂ, માટી, ચોરી, અવેર

aagna

Satsang

Read more
Sha Mate ? - Mansi Pooja ?
Apr 01,2023
by Sankirtandasji Swami - Kundaldham

Sha Mate ? - Mansi Pooja ?

વહાલા ભક્તો, શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણેે આપણને સૌને માનસી પૂજાની આજ્ઞા આપતાં કહ્યું, "સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન-પુષ્પાદિક ઉપચાર તેણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી

Mansi Puja

aagna

Read more
Padi Vastu Koini Hathe Nav Zhale Raj...
Apr 01,2023
by Prasannavadan Swami - Kundaldham

Padi Vastu Koini Hathe Nav Zhale Raj...

સત્સંગનો પ્રતાપ તો જુઓ, નહિ તો આજ હળાહળ કળિયુગમાં દ્રવ્ય મળે ને કોની મતિ ફરે નહિ ? પણ આ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. તે અમરેલીમાં ખોડાભગત હતા. તેમની નાની દીકરી નદીએ કપડાં ધોવા ગઈ, ત્યાં એક શાહુકારન

aagna

Dharm

Niyam

Read more
Swadharme Nidhanam Shreya:
Apr 01,2023
by Anvayswarupdasji Swami - Kundaldham

Swadharme Nidhanam Shreya:

ભગવાનના ભક્તને ભગવાનની આજ્ઞા એ કલ્યાણનો હેતુ છે, પરંતુ જેને પોતાનું શ્રેય ઇચ્છવું તેને પોતાના ધર્મ પ્રમાણે જ આજ્ઞા પાળવી જોઈએ. ભગવાને આપણને જે આજ્ઞા કરી હોય તે પાળીએ તો એ સ્વધર્મ છે, બીજાને કરેલી આજ્ઞ

Dharm

aagna

Read more
Chhatthi Soti...
Mar 12,2023
by Shri Pankajbhai D. Patel

Chhatthi Soti...

એક વાર સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીએ વાંકમાં આવેલા કોઈ બહેનને પાંચ સોટીનો દંડ દેવાની એક બહેનને આજ્ઞા કરી હતી. આ બહેને દરેક સોટીએ 'લે લેતી જા .." એવું કાઈએ બોલતા બોલતા, જાણે કે યુગોની દાજ ઉતારતા હોઈ તેમ

aagna

Read more
Kathamrutam - Sachu Bhaktapanu
Mar 01,2023
by Gyanjivandasji Swami - Kundaldham

Kathamrutam - Sachu Bhaktapanu

પ.પૂ.સદ્. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૦૯/૨૦૧૬ રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કંડળધામમાં કરેલ મનનીય પ્રવચન ... એક દિવસ એક યુવાન મને મળ્યો હતો.. તેના વેવિવશાળની વાત થતી હતી, એટલે હું બોલ્યો

Mahima

aagna

Bhakt

Read more
Harina Hitkari Vachan - Daya Dharm Ka Mool Hai...
Feb 01,2023
by Varniveshdasji Swami - Kundaldham

Harina Hitkari Vachan - Daya Dharm Ka Mool Hai...

શિક્ષાપત્રીનાં એક એક વચન શિક્ષાપત્રીરૂપ શ્રીહરિ મહારાજ છે. આપણે જેટલી ભગવાનની આજ્ઞાઓ પાળીએ તેટલા આ લોકમાં સુખી રહી શકીએ ને અંતે ભગવાનના ધામને પામી શકીએ. ભગવાન શ્રીહરિએ અતિ કરુણા કરીને આવું કલ્યાણકારી

Daya

aagna

Shikshapatri

Read more