Blogs

Satat Smaran-Bhajan Karvu Che ?
Aug 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Satat Smaran-Bhajan Karvu Che ?

વહાલા ભક્તો ! આપણે ભગવાનના ભક્ત છીએ. દરરોજ પ્રભુની પૂજા, માનસી, કથા-કીર્તન અને ભજન કરીએ છીએ; પરંતુ તેમાં ખરેખર શ્રીહરિ સાથે જોડાવાય છે ? ભગવાનનું સુખ આવે છે ? બીજું બધું વિસરાય જાય એવો પ્રેમ પ્રગટે છે

Smaran

Upkar

Gun Grahan

Read more
Prabhuprem Vadhavvo Che ?
Jun 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Prabhuprem Vadhavvo Che ?

પ્રભુપ્રેમ એટલે પ્રભુમાં થતી પ્રીતિ અને પ્રભુને આપણા ઉપર થતી પ્રસન્નતા. આપણે ભગવદ્ભક્ત છીએ એટલે આપણને પ્રભુમાં પ્રેમ થાય અને પ્રભુને આપણા પર પ્રસન્નતા થાય એ આપણું પરમ લક્ષ્ય છે. હે પ્રભુ ! હું આપનો છ

Seva

Mahima

Upkar

Read more
Ame Koinu Lenu Rakhta Nathi...
May 01,2025
by Sakarswarupdasji Swami - Kundaldham

Ame Koinu Lenu Rakhta Nathi...

આ ઘટનાને ઘણો સમય વીતી ગયો. કર્મ સંજોગે તે પટેલને મોટી ઉંમરે અચાનક શરીરમાં કોઢ નીસર્યો. આ ઉંમરે આવું થતાં પટેલ મૂંઝાયા કે મારે સમાજમાં શું મોઢું બતાવવું ? આમ લોકલાજ અને આબરૂને લઈને તે મરવા તૈયાર થયા. ત

Vishwas

Upkar

Read more
Lakhan
Sep 01,2024
by Krushnapriyadasji Swami - Kundaldham

Lakhan

એક ગામમાં બે ખાસ મિત્રો રહેતા હતા. અવારનવાર બંને ગામબહાર ફરવા માટે નીકળતા. એક વખત તેઓ બંને ફરવા માટે નીકળ્યા. રસ્તામાં બંને વચ્ચે કોઈક બાબતની ચર્ચાને લઈને બોલાચાલી થઈ અને એક મિત્રે ગુસ્સામાં આવીને બીજ

Upkar

Read more
Aa Karunane Kyarey Yaad Kariye Chiye ?
May 01,2024
by Sakarswarupdasji Swami - Kundaldham

Aa Karunane Kyarey Yaad Kariye Chiye ?

સિત્તેર વર્ષના એક દાદાને શ્વાસ લેવાની થોડી તકલીફ થવા લાગી. ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે તપાસ કરીને કહ્યું : “દાદા, તમને ઓક્સિજન ઓછો મળે છે. થોડા દિવસ દવાખાને રહેવું પડશે.” દાદા દવાખાને દાખલ થયા. ડોક્ટરે ટ

Karuna

Upkar

Read more
Thank You...
Jun 01,2023
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Thank You...

પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વણાયેલા થેંક્યુ, સોરી વગેરે જેવા અમુક શબ્દો આધ્યાત્મિક માર્ગમાં આપણા માટે ઘણા બધા કામના છે. એમાં પણ જો આપણે આ શબ્દોની ગહેરાઈ સમજીને ખરા દિલથી તેનો ઉપયોગ કરીએ તો તો એ આપણને ખુબ જ

Krutagni

Upkar

Read more
Prerak Prasang - Prabhu Jarur Pokar Sambhale Che
Mar 01,2023
by Sakarswarupdasji Swami - Kundaldham

Prerak Prasang - Prabhu Jarur Pokar Sambhale Che

એક માણસ પોતાના ચાર વર્ષના બાળકને કારમાં બેસાડીને જતો હતો. બાળકને પાછલી સીટમાં બેસાડયો હતો. એ માણસ પોતાની મસ્તીમાં  સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો. બાળક પાછળ શું કરે છે તેની તેને કાંઈ ખબર ન હતી. બાળક દરવ

Vishwas

Upkar

Prarthana

Read more
Kathamrutam - Prabhupremno Saral Upay
Jan 01,2023
by Gyanjivandasji Swami - Kundaldham

Kathamrutam - Prabhupremno Saral Upay

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ  તા.૧૮/૦૯/૨૦૧૬ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન... આજે સવારે પૂજામાં હરિસ્મૃતિનો પાંચમો માહાત્મ્ય ચિતામણિ સાંભળ્યો. એમાં સદ્. નિષ્

Mahima

Upkar

Smaran

Krutaghni

Read more
Chalo Gharsabha Kariye
Aug 01,2022
by Murtiswarupdasji Swami - Kundaldham

Chalo Gharsabha Kariye

વ્યક્તિ આદર્શ બને ત્યારે તેનું કુંટુંબ આદર્શ બનતું હોય છે અને આમ કરતા કરતા કુંટુંબો આદર્શ બને ત્યારે તેનાથી બનતો સમાજ આદર્શ બનતો હોય છે. આ આદર્શ કુંટુંબ અને સમાજ બનાવવાની ફેક્ટરી એટલે ઘરસભા. ઘરસભા એટલ

Gharasabha

Krupa

Niyam

Upkar

Read more
Nava Varshni Bhet
Jan 01,2021
by Pratykshswarupdasji Swami - Kundaldham

Nava Varshni Bhet

છેલ્લા અમુક વર્ષોથી નિરવભાઈનો પરિવાર ઘણી ખરી સમૃદ્ધિ ભોગવતો હતો, પરંતુ હમણાંથી આર્થિક મંદીની ઝપટમાં આવી જતાં તેમની સ્થિતિ ખળભળી ગઈ. દર વર્ષે તો બેસતા વર્ષની ભેટ નિમિત્તે નિરવભાઈ ઘણીક ખરીદી કરતા. પત્ની

Upkar

Read more