Blogs

Maanni Bhayankarta...
Mar 01,2026
by Sakarswarupdasji Swami - Kundaldham

Maanni Bhayankarta...

માન એવો મહા ભયંકર દોષ છે કે તે હિત-અહિતના વિવેકનો નાશ કરે છે, મુમુક્ષુની મુમુક્ષુતા હણી લે છે, મોક્ષના તમામ સાધનોને ધૂળમાં મેળવી દે છે. સત્શાસ્ત્રો, મહાપુરુષો અને ભગવાન પોકારી પોકારીને માન મૂકવાની વાત

Samp

Nirmanipanu

Maan

Read more
Sukhi Parivarnu Rahasya
Jul 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Sukhi Parivarnu Rahasya

“કરમશીભાઈ ! બે-પાંચ વાસણ ભેગાં થાય અને ખખડે નહિ એવું તો ન બને, પણ આપણે તેને એ રીતે ગોઠવવાનાં હોય જેથી અવાજ ઓછામાં ઓછો આવે.” કરમશીભાઈએ આજુબાજુ નજર નાખી. પછી ધીમેથી કહ્યું, “મારો નાનો દીકરો બહુ જ કહ્યા

Samp

Prem

Vartan

Kutumb - Parivaar

Read more
Ek Mat
Jun 01,2025
by Krushnapriyadasji Swami - Kundaldham

Ek Mat

એક હતું જંગલ. તેમાં ઘણાં બધાં પશુ-પક્ષીઓ આનંદ કિલ્લોલથી રહે. કાંઈક મુશ્કેલી આવે તો બધાં ભેગા મળી ચર્ચા-વિચારણા કરે. આ જંગલમાં સસલો, સર્પ, કાચબો અને શિયાળ - આ ચાર ભાઈબંધો રહે. તેઓ તમામ પશુ-પક્ષીઓનાં મુ

Samp

Moksh

Read more
Sampni Takat...
Mar 01,2025
by Sakarswarupdasji Swami - Kundaldham

Sampni Takat...

એક પૌરાણિક કથા છે. સમુદ્રના કાંઠે એકવાર ટિટોડીએ ઈંડાં મૂકેલાં. અચાનક સમુદ્રમાંથી એક મોજુ આવ્યું ને તે ઈંડાં પાણીમાં તણાઈ ગયાં. ટિટોડીએ ચિચિયારી કરવા માંડી ને સમુદ્રને કહેવા લાગી કે, ‘મારાં ઈંડાં પાછા

Samp

Read more
Bhagwannu Pustak
Jun 01,2020
by Krushnapriyadasji Swami - Kundaldham

Bhagwannu Pustak

એક નાનકડા ગામમાં એક સુંદર સત્સંગી પરિવાર રહેતો હતો. તેઓ સત્સંગમાં સારી રીતે જોડાઈને સત્સંગ, ભજન કરતા હતા. આ પરિવારના સભ્યો અને તેની આજુબાજુમાં બીજા ભક્તો એકબીજામાં દિવ્યભાવ રાખી મિત્ર, મોટેરા અને મુક્

Dasatva

Sukh

Krupa

Samp

Read more
Samp
by Murtiswarupdasji Swami - Kundaldham

Samp

રંગ, રુપ અને ફર્નિચર તે ઘરની બાહ્ય શોભા છે, પરંતુ ઘરની આંતરિક શોભા એટલે કે સંપ, આત્મીયતા, સુહૃદભાવ અને સંસ્કાર. જો તે ન હોય તો તે ઘરની બાહ્ય શોંભા કોઈ કામમાં આવતી નથી. આવી આંતરિક શોભાને વધારવાનો સૌથી

Samp

Read more