Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
A
અ
Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
Katha
Kirtan
Dhun
Dhyan
Satsang
Reading
Photos
More
home
home
Blogs
Blogs
Kusang
Author
Sep 01,2025
by Murtiswarupdasji Swami - Kundaldham
Ek Kshann
આપણા જીવનની દિશા નક્કી કરવામાં ઘણી વાર આપણી સોબત જ આપણા નિર્ણયો પર હાવી થઈ જાય છે. સારો મિત્ર કે સારી સોબત આપણને ઊંચાઈઓ પર પહોંચાડી શકે છે, તો એક ખરાબ સોબત ક્ષણવારમાં આપણને પતનના માર્ગે પણ ધકેલી શકે છ
Kusang
Mitrata
Read more
Aug 01,2025
by Murtiswarupdasji Swami - Kundaldham
Damage
સમયની સાથે સંગ બદલાય તો જીવન પણ બદલાઈ જાય; એવી જ એક વાત છે..... હેમાંગ એક સામાન્ય છોકરો હતો, પણ એના વિચારો, એની જીવનશૈલી બાકીના છોકરાઓથી કંઈક આગવી હતી. સંસ્કાર અને સત્સંગને લીધે તે બાળપણથી જ ભગવાનમાં
Dhyey
Kusang
Read more
Sep 01,2024
by Prasannavadan Swami - Kundaldham
Satsang Etle Shu ?
વહાલા ભક્તો ! સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડમાં આવીને અનંત જીવોના કલ્યાણ માટે સત્સંગ સ્થાપ્યો. એ સત્સંગ એટલે શું ? ને એ સત્સંગ કેવી રીતે કરવો ? તેની મહારાજે અતિશય કરુણા કરીને વાત કરી છે. ત
Satsang
Kusang
Read more
Mar 01,2023
by Gyanjivandasji Swami - Kundaldham
Kavyakrupa - Kusangthi Savdhan
કુસંગ ઓળખી રાખજો, રહેજો તેથી દૂર; નહિ તો રહેવા નહિ દે, જ્ઞાન હરિની હજૂર...૦૧ કુસંગ કદી કરવો નહિ, કુસંગ છે દુઃખરૂપ; જ્ઞાન કુસંગના યોગથી, મુક્તો થયા કુરૂપ...૦૨ કુસંગ લુખા કરી નાંખે, ઉદ્વેગ દે અપાર;
Kusang
Read more
Jan 01,2022
by Aatmiyswarupdasji Swami - Kundaldham
Aapni Suraksha...
કથન : નીરવ ! હમણાંથી તું કેમ સત્સંગમાં જોઈએ એવો રસ નથી લેતો ? ઘણા દિવસથી ગેરહાજર રહે છે. નીરવ : અરે યાર કથન ! સભામાં મન નથી લાગતું. કથન : કેમ શું થાય છે ? દરેક યુવાસભામાં આપણી શુદ્ધિ-વૃદ્ધિ, અવનવા કેવ
Satsang
Kusang
aagna
Read more
Feedback