Blogs

Aapnu Driving Kevu Che ?
Aug 01,2025
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Aapnu Driving Kevu Che ?

‘રોહન ! સાંભળ્યું છે કે તારે ડ્રાઇવિંગ કરવા બાબતે થોડું સુધારવા જેવું છે; તો થોડું ધ્યાન દઈને એ બાબતે જરા…’ “કોણે કહ્યું મારું ડ્રાઇવિંગ સારું નથી ! ૮ વર્ષથી ગાડી ચલાવું છું. સાપુતારા પ્રવાસમાં ગયા હત

Ahankar

Pragat

aagna

Read more
Aapni Jaruriyat...
Mar 01,2024
by Shri Pankajbhai D. Patel

Aapni Jaruriyat...

બીજાને આપણી જેટલી જરૂરિયાત ઓછી એટલી આપણી વૃત્તિ ભગવાનમાં વધુ રહે. આપણને બીજાની જરૂર પડે એ ઠીક છે. તો બીજાને આપણી જરૂર કેમ પડે છે ? એનાથી શું થાય ? એ કેમ ઓછી થતી નથી ? ઓછી થઈ જાય તો શું થાય ? આપણને બીજ

Ahankar

Read more
Motapno Mugat
Aug 01,2023
by Shri Pankajbhai D. Patel

Motapno Mugat

પૂ.ગુરુજીએ એક સૂત્ર આપેલું છે કે, ‘જે નાનો બની શકે છે, એ જ મોટો બને છે; પરંતુ જીવને નાના રહેવું ગમતું નથી, મોટપ બહુ ગમે છે. એ માથાં મારીને મોટપ ખેંચી લેવા મથામણ કરતો જ રહે છે. જેમ ગમાણમાં નીરણ નાંખતા

Ahankar

Maan

Nirmanipanu

Dasatva

Motap

Read more
Prabhupraptini Purvatayyari...
Aug 01,2023
by Anvayswarupdasji Swami - Kundaldham

Prabhupraptini Purvatayyari...

એક વખત શુકમુનિ અક્ષરઓરડીની ઓસરીમાં બેસીને લખતા હતા, તે આખી રાત લખ્યું. સવાર થયું ત્યાં ચૌદ પાનાં લખીને તૈયાર કર્યાં; ત્યાં મહારાજ અક્ષરઓરડીમાંથી આવ્યા, એટલે સ્વામીએ મહારાજના હાથમાં તે પાનાં આપ્યાં. શ્

Kasoti

Hitechchhu

Ahankar

Read more
Anubhavni Athdaman
Aug 01,2023
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Anubhavni Athdaman

છપૈયાની યાત્રાના આયોજન બાબતે કેટલાક યુવકો મીટિંગમાં બેસી મુદ્દાઓ ચર્ચી રહ્યા છે. કિંચિત, અસીમ, હૃદય, મંથન વગેરે યુવકો યાત્રા દરમિયાન જરૂરી બાબતોના મુદ્દાઓ ચર્ચવામાં, સંભારવામાં, લખવામાં ઉત્સાહથી ભાગ લ

Swikar

Maan

Dasatva

Ahankar

Read more
Adarsh Banvu Che ?
May 01,2023
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Adarsh Banvu Che ?

‘બેટા આદર્શ ! એક અગત્યનું કામ હતું.’ ‘બોલોને અંકલ.’ ‘આદર્શ ! તું સાતમા ધોરણના મેથેમેટિક સબ્જેક્ટ ઉપર ટ્યુશન ચલાવી શકે ?’ ‘હા, હા… હું તો બારમા ધોરણનું મેથ્સ પણ લઈ શકું.’ ‘આદર્શ ! તને ઈંગ્લિશની કેવીક પ

Ahankar

Swashreshthta

Aadarsh

Read more
Vakhanproof Raho
Mar 02,2023
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Vakhanproof Raho

આપણી કળા કે ગુણો આ સત્સંગમાં રાજીપો રળવામાં ઉપયોગી થાય એટલા જ કામના છે; બાકી જો સાવધાન ન રહીએ તો એ જ કળા આપણને અહંકારી બનાવી શકે છે. આપણા જ લૌકિક ગુણો ફાંસારૂપ બની આપણી અલૌકિકતાનો નાશ કરી નાંખે છે. અન

Dasatva

Maan

Ahankar

Read more
Bhagwanne Vash Karva Che...?
May 01,2021
by Anvayswarupdasji Swami - Kundaldham

Bhagwanne Vash Karva Che...?

આપણે સહુ અનેક જન્મોથી ભગવાનને પામવા માટે મથીએ છીએ, પરંતુ હજી સુધી આપણે ભગવાનને પામ્યા નથી તેનું કારણ છે : આપણામાં રહેલો અહંકાર. આપણને ભગવાન સુધી પહોંચવામાં આ અહંકાર જ સૌથી વધુ નડે છે. જેટલો અહં કાર ઓછ

Savlu Levu

Samajan

Ahankar

Read more
Rajipano Apcho...
Nov 01,2020
by Sahanpriydasji Swami - Kundaldham

Rajipano Apcho...

માધવ અને મોહિત બંને નવયુવાનો સત્સંગમાં રહી ખૂબ જ ભાવથી સેવા-સમાગમ કરતા. માધવને અમુક પ્રકારના દોષોની પીડા તો રહેતી પણ તેને તેની ખૂબ દાઝ હતી. તે મુમુક્ષુ બનીને પોતાના અંતરની બધી જ વાત નિષ્કપટપણે સંતોને

Rajipo

Divyabhav

Bhakt

Ahankar

Read more