Blogs

Hu Harino Hari Mam Rakshak
May 01,2025
by Anadiswarupdasji Swami - Kundaldham

Hu Harino Hari Mam Rakshak

એક વખત એક મોટું જહાજ દરિયામાં સફર કરી રહ્યું હતું. અચાનક દરિયામાં ભારે તોફાન આવ્યું ને આખું વહાણ ભાંગી ગયું ને ડૂબી ગયું. તેમાં ફક્ત એક માણસ બચ્યો. તે પાણીમાં તણાતો તણાતો કોઈ એક અજાણ્યા ટાપુ પર પહોંચ્

Aasharo

Vishwas

Read more
Sukhi Thavanu Sachu Stand Shu ?
Apr 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Sukhi Thavanu Sachu Stand Shu ?

સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સંત શ્રીગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે - જીવપ્રાણીમાત્ર કોઈ ને કોઈ આધાર વડે સુખી રહે છે. કોઈ માન-મોટાઈના આધારે સુખી અને કોઈ સારા ખાન-પાનને કારણે સુખી રહે છે. જે ભગવાનના ખરેખ

Rajipo

Aasharo

Read more
Safaltanu Secret Shu ?
Mar 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Safaltanu Secret Shu ?

વહાલા ભક્તો ! આ પૃથ્વી પર જન્મેલ દરેક મનુષ્ય સફળ કેમ નથી થતા ? જેટલા લોકો ધંધો કરે છે તે બધા રતન તાતા જેવા કેમ નથી બની જતા ? જેટલા નોકરી કરે છે તે બધા શ્રેષ્ઠ પ્રમોશન કેમ નથી પામી શકતા ? જેટલા રાજકારણ

Aasharo

Guru Nishtha

Dhyey

Read more
Satat Smaran Karvana Upay
Feb 01,2025
by Ishwarcharandasji Swami - Kundaldham

Satat Smaran Karvana Upay

આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણની આપણને આજ્ઞા છે કે આપણે અખંડ ભજન થાય છે ? સદા આનંદમાં રહેવાય છે ? કેમ એમ નથી રહેવાતું ? તેનું કારણ શોધવું જોઈએ. મહારાજ તો એમ કહે છે કે, ‘ભગવાનના ભક્ત હોય તેની વૃત્

Akhand Smaran

Aasharo

Vishwas

Read more
Krupani Kamal Kevi ?
Sep 01,2024
by Ishwarcharandasji Swami - Kundaldham

Krupani Kamal Kevi ?

આવી અનેક સમસ્યાઓનું સોલિડ સમાધાન છે - . અર્જુનને ઉદ્દેશીને ભગવાને આપણ સહુને કહ્યું છે... સર્વભૂતપ્રાણીમાત્રનું હું પરમ હિતૈષી મિત્રની જેમ સારું જ કરી રહ્યો છું, આવી રીતે જે મને ઓળખી જાય છે તે તરત શાં

Vishwas

Aasharo

Krupa

Positive

Read more
Bhagwan Aapna Kaam Kyare Kare ?
Aug 01,2024
by Ishwarcharandasji Swami - Kundaldham

Bhagwan Aapna Kaam Kyare Kare ?

એકવાર ભગવાન શ્રીસ્વામિનારાયણ થોડા સંતો-ભક્તો સહિત સોરઠની ધરતી પર વિચરી રહ્યા હતા. એક ખેતરમાં પાકેલ બાજરો જોઈને પ્રભુએ પૂછ્યું ‘આ ભાઈ હજુ બાજરો લણતા કેમ નહિ હોય ?’ જાણકારે કહ્યું, ‘મહારાજ ! એ તો આ માયા

Vishwas

Aasharo

Samarpan

Read more
Prarthananu Pallu Bhare
Aug 01,2024
by Anadiswarupdasji Swami - Kundaldham

Prarthananu Pallu Bhare

એક ગરીબ બહેન ભગવાનનાં ભક્ત હતાં. તેમના પતિને મહિનાઓથી પેરાલિસિસ થયો હતો, તેથી પથારીવશ હતા. ઘરમાં બીજું કોઈ કમાણી કરનાર હતું નહીં. એક વખત તેમણે પોતાના બાળકોને કહ્યું કે, ‘હું તમને જન્માષ્ટમીના દિવસે સર

Prarthana

Aasharo

Read more
Aane Kahevay Aashro...
Mar 01,2024
by Sakarswarupdasji Swami - Kundaldham

Aane Kahevay Aashro...

સાહિત્ય જગતમાં મહાભારતના યુદ્ધનો એક પ્રસંગ છે. કૌરવો અને પાંડવો વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું હતું. કૌરવપક્ષે ભિષ્મપિતામહ સેનાપતિ હતા. ભિષ્મપિતા પોતાના પિતા સાથે પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી તેમને કૌરવપક્ષમાં રહેવ

Aasharo

Vishwas

Read more
Aane Kahevay Aashro...
Mar 01,2024
by Sakarswarupdasji Swami - Kundaldham

Aane Kahevay Aashro...

સાહિત્ય જગતમાં મહાભારતના યુદ્ધનો એક પ્રસંગ છે. કૌરવો અને પાંડવો વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું હતું. કૌરવપક્ષે ભિષ્મપિતામહ સેનાપતિ હતા. ભિષ્મપિતા પોતાના પિતા સાથે પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી તેમને કૌરવપક્ષમાં રહેવ

Aasharo

Vishwas

Read more
Bhagwanna Bharose
Feb 08,2023
by Anadiswarupdasji Swami - Kundaldham

Bhagwanna Bharose

એક વખત ગામ ઉમરેઠના નંદુભાઈ ઠાકર ગામ ગોધરા ગયા હતા. ત્યાંથી પાછા વળતાં અંધારી રાતમાં રસ્તો ભૂલી ગયા. ત્યારે પોતાની ઘોડીને એક વૃક્ષને થડે બાંધીને ત્યાં બેઠા, ત્યારે તેમને યાદ આવ્યું કે, ‘મહારાજે સભામાં

Vishwas

Aasharo

Read more
Maharaj Che Ne...!!
Oct 15,2021
by Pratykshswarupdasji Swami - Kundaldham

Maharaj Che Ne...!!

વહાલા ભક્તો ! આપણે જે લોકમાં રહીએ છીએ, ત્યાં અવાર-નવાર કાંઈક ને કાંઈક એવું બનતું હોય છે, જે આપણા અંત:કરણને વિચલિત કરીને દુ:ખી કરી મૂકતું હોય છે. ચારે તરફથી સાનુકૂળતા અને સુખાકારી હોય, એવામાં અચાનક એવુ

Vishwas

Aasharo

Read more
Krupanidhanni Karuna...
Sep 01,2021
by Gyanjivandasji Swami - Kundaldham

Krupanidhanni Karuna...

વહાલા ભક્તો ! જે ભગવાનના ભરોસે નીકળે છે, તેની મદદે મારો વહાલો અવશ્ય આવે છે. જે ભગવાનને સંભારે તેને ભગવાન સંભારે છે. માટે ખટકો રાખી સતત શ્રીહરિને સંભારવા. અને માત્ર ભગવાનને ભરોસે જ રહેવું. આ વાત નીચેના

Karuna

Krupa

Aasharo

Smaran

Read more