બ્લોગ્સ

ખોટી કલ્પના
ઑગસ્ટ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ખોટી કલ્પના

સત્યને  જાણ્યા  વગર  જે, ધારણા કરવી જ્ઞાન; અંધારામાં  તીર  છોડયા, જેવું  ગણાય નિદાન...૦૧ નેગેટીવ     કલ્પનાનાં,   બે  કારણ   છે   જ્ઞાન; બુદ્ધિ  પર વિશ્વાસ અતિ, વળી વધુ અભિમાન...૦૨ જે  કોઈ  ખુબ  ઝડપથી

નેગેટીવ

સમજણ

પોઝીટીવ

સ્વશ્રેષ્ઠતા

વધુ વાંચો
સેવા નાની ને ફળ કેવું મોટું !!
એપ્રિલ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સેવા નાની ને ફળ કેવું મોટું !!

​​ ​​​ ​​​​​ આપણને એમ થાય કે મહારાજે તરત જ લોયા જવાની હા કેમ પાડી દીધી ? એનું કારણ એ હતું કે સુરા ખાચરનાં ધર્મપત્ની શાંતાબાને મહારાજમાં એવો પ્રેમ હતો. એમનો ભક્તિભાવ જોઈનેે મહારાજ ના પાડી ન શક્યા. ​​ થ

સેવા

સમજણ

પ્રેમ

વધુ વાંચો
સ્વપ્ના જેવો સંસાર
માર્ચ 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્વપ્ના જેવો સંસાર

વહાલા ભક્તો, આ વર્ષમાં આપણે વિશેષ ધ્યાન-ભજન કરવાનું છે, કેમ ? ના ના, હવે તો આપણે કાયમ ધ્યાન-ભજન કરવાનું છે. જો મહારાજમાં હેત થાય, મહારાજ બહુ ગમવા લાગે, મહારાજમાં સુખ મનાય તો સહેજે મહારાજનું ધ્યાન-ભજન

સંતસમાગમ

સેવા

સમજણ

વધુ વાંચો
શરીરથી છૂટા પડવાનો અજોડ ઉપાય
ફેબ્રુઆરી 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શરીરથી છૂટા પડવાનો અજોડ ઉપાય

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૪/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન વહાલા ભક્તો ! આપણે પોતાને આ ત્રણ શરીરથી અલગ આત્મા માની, બ્રહ્મરૂપ થઈ પોતાના સ્વર

સમજણ

વધુ વાંચો
માલમી
જુલાઈ 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

માલમી

એક શેઠ હતા. એમની પાસે લાખો રૂપિયા હતા. તેને ચાર દીકરા હતા. શેઠ પાસે પૈસા ઘણા, પણ છોકરા એવા પાક્યા કે વેપારમાં ઘણી ખોટ ગઈ અને પૈસા બધા જતા રહ્યા. શેઠના ઘરથી થોડે દૂર એક દેવમંદિર હતું. તે દેરાના શિખરનો

ગુરુકૃપા

મોટાપુરુષ

સમજણ

વધુ વાંચો
ભૂલકણો મિત્ર
જુલાઈ 01,2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ભૂલકણો મિત્ર

બેટા પ્રયાગ ! આવતીકાલે શનિવાર છે. આપણી ઘરસભામાં એક કાર્યક્રમ કરવો છે. એમાં આપણે કથાના સારા સારા પોઇન્ટની ચર્ચા કર્યા બાદ દરેક સભ્યોએ પોતાને સ્પર્શેલા ૨-૨ પ્રસંગો કહેવાના છે; માટે વિચારી રાખજે, તારે પણ

સમજણ

મિત્રતા

વધુ વાંચો
વર્તમાનમાં જીવો
જૂન 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વર્તમાનમાં જીવો

વહાલા ભક્તો, વિચલિત મન ઘણી વાર આપણને સેવા, ભજન કે કોઈ કાર્ય વ્યવસ્થિત રીતે કરવામાં મદદ કરતું નથી. તેથી જ આપણે જે કાંઈ કરીએ છીએ તે શ્રેષ્ઠ પરિણામ આપતું નથી. આ વાતથી વાકેફ એવા એક ગુરુ તેમના શિષ્યને સેવા

વર્તન

સમજણ

વધુ વાંચો
પ્રેમ કે પ્રેશર..?
સપ્ટેમ્બર 01,2024
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રેમ કે પ્રેશર..?

થોડા દિવસો પછી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. તોફાન, મસ્તી અને ગાફલાઈને કારણે બન્ને પરીક્ષામાં નાપાસ થયા. રિઝલ્ટ જોઈને તેઓ ડરી ગયા કે હવે માતા-પિતાને શું કહીશું ? તેમ છતાં બન્નેએ તેમનાં માતા-પિતાને વાત કરી

સમજણ

પ્રેમ

વધુ વાંચો
અનોખી ગીફ્ટ...
સપ્ટેમ્બર 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અનોખી ગીફ્ટ...

‘પપ્પા પપ્પા ! આજે સ્નેહલનો બર્થ ડે છે, તો આપણે એને શું ગીફ્ટ આપીશું ?’ ‘તું જ કહે ને બેટા ! એને શું પસંદ આવશે ?’ આલાપ થોડીવાર વિચારીને બોલવા લાગ્યો, ‘અં... આમ તો એને... પણ પપ્પા એક કામ કરીએ તો ! ગીફ્

નિર્માનીપણું

મુમુક્ષુતા

સમજણ

દાસત્વ

વધુ વાંચો
વિસ્તારવાદ
એપ્રિલ 01,2023
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

વિસ્તારવાદ

મનુષ્ય સ્વભાવગત વિસ્તારવાદી છે. એ જન્મે ત્યારથી ભૌતિક વિસ્તાર માટે મંડાઈ પડે છે. શરીરની સુખ-સુવિધાઓ, બીજા મનુષ્યો ઉપરનું આધિપત્ય, પોતાને જરૂરી હોય તે કરતાં વધુ ભૂમિ, મોટાં મકાનો, વાહનો....યાદી ઘણી લાં

વિવેક

સમજણ

વધુ વાંચો
અભ્યાસ સારો ચાલી રહ્યો છે...
ઑક્ટોબર 15,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અભ્યાસ સારો ચાલી રહ્યો છે...

સભાના અંતમાં સહુ ઘડીક સભાસંચાલક સામું જુએ છે અને ઘડીક યશ સામું જુએ છે. ‘મેહુલથી માંડી કુલદીપ સુધીના સહુનાં નામ આવ્યાં, ને યશનું નામ જ કેમ નહીં ? ઠાકોરજીની આરતી ઉતારવામાં કે સંતોનાં પૂજનમાં એકેય લીસ્ટમ

અભ્યાસ

અપમાન

સમજણ

વધુ વાંચો
जीतं जगत् केन मनो हि येन...
ઑક્ટોબર 15,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

जीतं जगत् केन मनो हि येन...

મન એ ભગવાને આપણને આપેલી અદ્ભુત શક્તિ છે. જો તેનો કંટ્રોલ કરી તેને સારા માર્ગે વાપરવામાં આવે તો તે આપણો બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. અને જો આપણે તેના કંટ્રોલમાં આવી જઈએ તો આપણો સૌથી ખરાબ દુશ્મન બની શકે છે

દ્રઢ મનોબળ

સમજણ

જીત

વધુ વાંચો