બ્લોગ્સ

સૂચનો આવકાર્ય છે...
ફેબ્રુઆરી 01,2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સૂચનો આવકાર્ય છે...

મને થયું કે વ્યવહારમાર્ગમાં પરસ્પર મતભેદ કે મનભેદ થયા વગર ભાગ્યે જ રહે. જ્યારે આશિષભાઈ અને વિકાસભાઈ તો લગભગ ૧૨ વર્ષથી પાર્ટનર તરીકે ભેગા છે, પરંતુ આજ સુધી એ બંનેને જરા જેટલીય ટસલ થઈ નથી. વળી, એમાંના વ

પોઝીટીવ

વધુ વાંચો
કૃપાની કમાલ કેવી ?
સપ્ટેમ્બર 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કૃપાની કમાલ કેવી ?

આવી અનેક સમસ્યાઓનું સોલિડ સમાધાન છે - . અર્જુનને ઉદ્દેશીને ભગવાને આપણ સહુને કહ્યું છે... સર્વભૂતપ્રાણીમાત્રનું હું પરમ હિતૈષી મિત્રની જેમ સારું જ કરી રહ્યો છું, આવી રીતે જે મને ઓળખી જાય છે તે તરત શાં

વિશ્વાસ

આશરો

કૃપા

પોઝીટીવ

વધુ વાંચો
શા માટે? - સકારાત્મકતા સુખદાયી
ફેબ્રુઆરી 01,2023

શા માટે? - સકારાત્મકતા સુખદાયી

માણસનું મન સતત કંઈક ને કંઈક વિચારતું જ રહે છે. મનના સ્વરૂપ વિશે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે, નિમિષ એક નવરો નહીં, સંકલ્પ કરતા સોય; જાગ્રત સ્વપ્ન સર્વમાં, દીધી છે દોરી પ્રોય. આમ, કુદરતે માણસનું મન એવી

પોઝીટીવ

વધુ વાંચો
ત્રીજા કેમેરાનું શુટીંગ
મે 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ત્રીજા કેમેરાનું શુટીંગ

મારી નિષ્ફળતાના વિચારોમાં હું સાવ હતાશ હતો. કેટલીક દોડધામ, તૈયારી અને પ્રયત્નો કરવા છતાં પણ એક બહુ મોટી કંપનીના ઈન્ટરવ્યૂમાં હું બીજી વાર ફેલ થયો. મારું નામ બીટુ. આમ તો આ વખતે થિયરીકલ ટેસ્ટ તો હું વટા

પોઝીટીવ

જીવનની નિષ્ફળતા

વધુ વાંચો
દૃષ્ટિકોણ
ફેબ્રુઆરી 01,2021
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

દૃષ્ટિકોણ

એક પવિત્ર તીર્થસ્થાનમાં એક મોટા મંદિરનું નિર્માણકાર્ય થઈ રહ્યું હતું. એક મહાત્મા સંત આ મંદિરના નિર્માણનું કામ જોવા માટે આવ્યા. એમણે સમગ્ર સંકુલની મુલાકાત લીધી. મંદિરના મેદાનમાં સંગેમરમરના પથ્થરોના મોટ

દિવ્યભાવ

પોઝીટીવ

વધુ વાંચો
કોરોનાનું કવચ : નિયમ : કથામૃતમ
ઑગસ્ટ 01,2020
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કોરોનાનું કવચ : નિયમ : કથામૃતમ

વહાલા ભક્તો, અત્યારે સમગ્ર વિશ્વમાં COVID-૧૯ નો કાળો કેર વર્તી રહ્યો છે. આજે આખી દુનિયા આનાથી પરેશાન થઈ રહી છે. દુનિયામાં કરોડ ઉપર લોકો આનો ભોગ બન્યા છે, તેમાંથી ઘણા બધા મૃત્યુ પામ્યા છે અને મોટા ભાગન

પોઝીટીવ

ભજન

નિયમ

વધુ વાંચો