સૂચનો આવકાર્ય છે...

સૂચનો આવકાર્ય છે...
February 1, 2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

મને થયું કે વ્યવહારમાર્ગમાં પરસ્પર મતભેદ કે મનભેદ થયા વગર ભાગ્યે જ રહે. જ્યારે આશિષભાઈ અને વિકાસભાઈ તો લગભગ ૧૨ વર્ષથી પાર્ટનર તરીકે ભેગા છે, પરંતુ આજ સુધી એ બંનેને જરા જેટલીય ટસલ થઈ નથી. વળી, એમાંના વિકાસભાઈના રફ વ્યક્તિત્વમાંથી પણ સદ્ગુણો ખોળી કાઢવા અને આટલા પ્રભાવિત થઈને પોણો કલાક સુધી તેમના ગુણો ગાવા - આ બધું મારે મન તો બહુ અઘરું છતાં અનુકરણીય લાગ્યું. એમની વાતોથી મને મારી ઘણીક ભૂલો ઓળખાઈ.