બ્લોગ્સ

મોજ મળે ભારી,  જો હોય  બદલાવની તૈયારી
માર્ચ 01,2026

મોજ મળે ભારી, જો હોય બદલાવની તૈયારી

આલોક અને વૈભવ બંને જિગરજાન દોસ્ત. કોલેજ પૂરી થઈ એટલે બંનેએ વિચાર્યું કે, સુરત જેવા શહેરમાં બેકરી કે રેસ્ટોરન્ટ કરવામાં જ વધુ કમાણી થશે. તેથી બંનેએ એકસાથે લોન લઈ સુરતમાં સૌ પ્રથમ નાની એવી બેકરીથી શરૂઆત

નિર્માનીપણું

રાજીપો

વધુ વાંચો
માનની ભયંકરતા...
માર્ચ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

માનની ભયંકરતા...

માન એવો મહા ભયંકર દોષ છે કે તે હિત-અહિતના વિવેકનો નાશ કરે છે, મુમુક્ષુની મુમુક્ષુતા હણી લે છે, મોક્ષના તમામ સાધનોને ધૂળમાં મેળવી દે છે. સત્શાસ્ત્રો, મહાપુરુષો અને ભગવાન પોકારી પોકારીને માન મૂકવાની વાત

સંપ

નિર્માનીપણું

માન

વધુ વાંચો
ઐશ્વર્યનો અપચો અને ખપની બલિહારી
માર્ચ 01,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

ઐશ્વર્યનો અપચો અને ખપની બલિહારી

વહાલા ભક્તો ! ભગવાને આપણને મનુષ્યદેહ આપ્યો, આવો સત્સંગ આપ્યો, સારા વિચારો આપે છે, આપણા દેહનું ભરણપોષણ કરે છે, આપણા યોગક્ષેમનું વહન કરે. અરે ! એક સમયે શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં બિરાજમા

કર્તાહર્તા

નિર્માનીપણું

સર્વોપરી

વધુ વાંચો
આપણે પોતાને ઓળખીએ છીએ ?
જાન્યુઆરી 13,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આપણે પોતાને ઓળખીએ છીએ ?

આ સાંભળીને તેમની ફક્ત પાંચ વર્ષની દીકરીએ કહ્યું, “પપ્પા, શું એ સાચું છે કે આપણે જે કાંઈ બોલીએ તે ભગવાન સાંભળે છે અને જે કાંઈ કરીએ તે ભગવાન જુએ છે ?” ત્યારે પિતાએ કહ્યું, “ચોક્કસ બેટા.” ત્યારે દીકરીએ ક

પ્રાર્થના

નિર્માનીપણું

વધુ વાંચો
અનોખી ગીફ્ટ...
સપ્ટેમ્બર 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અનોખી ગીફ્ટ...

‘પપ્પા પપ્પા ! આજે સ્નેહલનો બર્થ ડે છે, તો આપણે એને શું ગીફ્ટ આપીશું ?’ ‘તું જ કહે ને બેટા ! એને શું પસંદ આવશે ?’ આલાપ થોડીવાર વિચારીને બોલવા લાગ્યો, ‘અં... આમ તો એને... પણ પપ્પા એક કામ કરીએ તો ! ગીફ્

નિર્માનીપણું

મુમુક્ષુતા

સમજણ

દાસત્વ

વધુ વાંચો
મોટપનો મુગટ
ઑગસ્ટ 01,2023
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

મોટપનો મુગટ

પૂ.ગુરુજીએ એક સૂત્ર આપેલું છે કે, ‘જે નાનો બની શકે છે, એ જ મોટો બને છે; પરંતુ જીવને નાના રહેવું ગમતું નથી, મોટપ બહુ ગમે છે. એ માથાં મારીને મોટપ ખેંચી લેવા મથામણ કરતો જ રહે છે. જેમ ગમાણમાં નીરણ નાંખતા

અહંકાર

માન

નિર્માનીપણું

દાસત્વ

મોટપ

વધુ વાંચો
સોરી...
જુલાઈ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સોરી...

સોરી મહારાજ ! આજે હું જમતાં જમતાં આપને ભૂલી ગયો, ઉત્થાપનની માનસી ચૂકી ગયો, આપની આ આજ્ઞા મારાથી લોપાઈ ગઈ, પંચવિષયમાં હું લેવાઈ ગયો, આળસ-ગાફલાઈને લઈને ચાતુર્માસમાં લીધેલ નિયમ ન પાળી શક્યો. મારાથી આપના હ

નિર્માનીપણું

દાસત્વ

માફ કરો મહારાજ મુજને

વધુ વાંચો
पाण्डित्यं निर्विद्य बाल्येन तिष्ठासेत् |
મે 01,2023
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

पाण्डित्यं निर्विद्य बाल्येन तिष्ठासेत् |

વહાલા ભક્તો, હૃદયમાં ઉત્તમ, સાચા અને દિવ્ય એવા શાંતિ અને સુખનો અનુભવ કરવો હોય તો એવી દૃષ્ટિ કેળવવી પડે કે, સૌ સંતો-ભક્તો અતિશય મહાન, દિવ્ય, બ્રહ્મરુપ અને ભગવાનના વ્હાલા લાગે. વળી આપણે આ સંતો-ભક્તો સાથ

દાસત્વ

નિર્માનીપણું

સરળપણું

વધુ વાંચો
4N પ્રોજેક્ટ ...
સપ્ટેમ્બર 01,2021
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

4N પ્રોજેક્ટ ...

પ્રભુને પામવા નીકળેલા આપણે સૌ મુમુક્ષુઓ સત્સંગમાં સદૈવ આગળ વધતા રહીએ, પણ કદિ પાછા ન પડી જઈએ; તે અતિ જરૂરી છે. વળી, આજના યુવાનો અને યુવતીઓ મોટા દુઃખથી બચી શકે તથા સદા સુખી રહે, તે અતિ આવશ્યક છે. તે માટ

4N

નિયમ

નિષ્ઠા

નિર્માનીપણું

નિષ્કપટ

વધુ વાંચો
અવળો એંગલ
ઑગસ્ટ 01,2020
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અવળો એંગલ

જીત અને મીત બંનેની જોડી બાળપણથી જામેલી. પરસ્પરનો પ્રેમ એટલો બધો કે ન પૂછો વાત. સમયનું વહેણ બદલાતા કોઈક બાબતે તેમની મિત્રતામાં જરા સરખું કાણું પડવા લાગ્યું. મુકેશ અંકલને આ વાતની જાણ નહોતી. સેવાની ફેરબદ

દાસત્વ

નિર્માનીપણું

ઈર્ષ્યા

અપેક્ષા

વધુ વાંચો