બ્લોગ્સ

માલમી
જુલાઈ 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

માલમી

એક શેઠ હતા. એમની પાસે લાખો રૂપિયા હતા. તેને ચાર દીકરા હતા. શેઠ પાસે પૈસા ઘણા, પણ છોકરા એવા પાક્યા કે વેપારમાં ઘણી ખોટ ગઈ અને પૈસા બધા જતા રહ્યા. શેઠના ઘરથી થોડે દૂર એક દેવમંદિર હતું. તે દેરાના શિખરનો

ગુરુકૃપા

મોટાપુરુષ

સમજણ

વધુ વાંચો
શ્રેષ્ઠના સંગે શ્રેષ્ઠ પ્રાપ્તિના ઉપાયો શું ???
મે 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શ્રેષ્ઠના સંગે શ્રેષ્ઠ પ્રાપ્તિના ઉપાયો શું ???

આધ્યાત્મિક ઊંચાઈ એટલે ? સ્વાભાવિક પ્રકૃતિ એટલે ? જો સ્વાભાવિક પ્રકૃતિને સહજ ન લઈએ અને તેને બહુ સિરિયસ લઈએ તો આપણને અભાવ આવ્યા કરે. પછી તેનામાં બીજી ઘણી બધી સારી આધ્યાત્મિક બાબતો હોય તોપણ આપણને મહિમા

મોટાપુરુષ

વિશ્વાસ

મહિમા

વધુ વાંચો
મહત્પુરુષનો રાજીપો
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મહત્પુરુષનો રાજીપો

ગોંડલના જેઠામહારાજનું હૃદય સત્સંગના રંગથી રંગાઈ ગયું હતું. ગોંડલમાં જ્યારે જ્યારે શ્રીજીમહારાજ કે સંતો પધારતા ત્યારે ત્યારે જેઠામહારાજ દરેક પ્રકારની સેવા દોડી દોડીને પૂર્ણ પ્રેમભાવથી કરતા અને સર્વોત્ત

મોટાપુરુષ

રાજીપો

નિષ્ઠા

સમર્પણ

વધુ વાંચો