શ્રેષ્ઠના સંગે શ્રેષ્ઠ પ્રાપ્તિના ઉપાયો શું ???

શ્રેષ્ઠના સંગે શ્રેષ્ઠ પ્રાપ્તિના ઉપાયો શું ???
May 1, 2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

આધ્યાત્મિક ઊંચાઈ એટલે ?

સ્વાભાવિક પ્રકૃતિ એટલે ?

જો સ્વાભાવિક પ્રકૃતિને સહજ ન લઈએ અને તેને બહુ સિરિયસ લઈએ તો આપણને અભાવ આવ્યા કરે. પછી તેનામાં બીજી ઘણી બધી સારી આધ્યાત્મિક બાબતો હોય તોપણ આપણને મહિમા ઘટી જતો હોવાથી તેનો પૂરેપૂરો લાભ ન લઈ શકીએ. ઘણી વખત તો આપણે તેમની સ્વાભાવિક પ્રકૃતિને કારણે બહુ જ નાના કે દોષી માનીને તેમનાથી દૂર રહેતા હોઈએ છીએ. અભાવ-અવગુણ લઈ લઈને ભયંકર નુકશાન પણ પામતા હોઈએ છીએ.