Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
A
અ
Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
કથા
કીર્તન
સત્સંગ
ધૂન
ધ્યાન
વાંચન
ફોટા
વધુ
હોમ
હોમ
બ્લોગ્સ
બ્લોગ્સ
કથાવાર્તા
લેખક
જૂન 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
ચિઠ્ઠી
એક ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠ બહુ જ ઉદાર. તેઓ સાધુ-સંતોની સેવા કરે, દીન-દુ:ખિયાને મદદ કરે. આજુબાજુના ગામોમાં આવેલ મંદિરો, આશ્રમોમાં સીઝન પ્રમાણે વસ્તુ-પદાર્થ મોકલે અને સહુને રાજી કરી આશીર્વાદ મેળવે.
સંતસમાગમ
કથાવાર્તા
વધુ વાંચો
એપ્રિલ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
કડવી તુંબડી
મોટાભાઈ જ્યારે જાત્રામાંથી પાછા આવ્યા, ત્યારે ગામમાં સામૈયું થયું. બધા જમવા માટે આમંત્રણ આપવા લાગ્યા. નાનાભાઈએ પણ આમંત્રણ દીધું. તેણે એક યુક્તિ કરી. તુંબડીને ઉપરથી કાપીને અંદર પાણી ભરી દીધું. મોટાભાઈ
વિશ્વાસ
સંતસમાગમ
કથાવાર્તા
વધુ વાંચો
જાન્યુઆરી 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
इत्थंभूतगुणो हरि:
વહાલા ભક્તો, આ લોકમાં કોઈ સંપૂર્ણ જ્ઞાની નથી, કોઈ બહુ જ્ઞાની છે તો સર્વ પ્રકારે સમર્થ નથી; કોઈ કાંઈક કરવા સમર્થ છે, તો સંપૂર્ણ જ્ઞાની નથી; કોઈ બહુ જ્ઞાની હોય અને બહુ સમર્થ છે, તો દયાળુ નથી !! માટે આ લ
કથાવાર્તા
સંતસમાગમ
વધુ વાંચો
માર્ચ 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
કથાવાર્તા
દિલ્લીના બાદશાહના દરબારમાં એક માણસ ત્રણ પૂતળી લઈને આવ્યો અને કહ્યું, “મહારાજા, આ ત્રણ પૂતળી છે. તેમાંથી કઈ શ્રેષ્ઠ છે, કઈ મધ્યમ છે અને કઈ તુચ્છ છે ? તે કોઈ કહી આપશે તો હું માનીશ કે તમારા દરબારમાં ચતુર
કથાવાર્તા
વધુ વાંચો
Feedback