બ્લોગ્સ

એ કોની ભૂલ !!
જૂન 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

એ કોની ભૂલ !!

કેટલાક યુવકો સત્સંગ-ગોષ્ઠી કર્યા બાદ મંદિરના પરિસરથી રીટર્ન ઘેર જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલ્યા જતાં તેમને એક કાગળ મળ્યો. કાગળના માલિકનું નામ-ઠામ હોય તો તેને પહોંચતું કરીએ; એ હેતુથી આગળ-પાછળ જોવા માંડ્ય

દિવ્યભાવ

વધુ વાંચો
આપણી અંદર ગુપ્ત દિવ્ય ખજાનો !
મે 03,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આપણી અંદર ગુપ્ત દિવ્ય ખજાનો !

વહાલા ભક્તો, કહેવાય છે કે આ સૃષ્ટિમાં ઘણા સમય પહેલાં એક સમય એવો હતો કે ત્યારે પૃથ્વી પરના બધા જ મનુષ્યો ઈશ્વરના જેવી દિવ્યતા-દેવત્વ ધરાવતા હતા, પરંતુ તેઓએ તેમની દિવ્યતાનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું.

દિવ્યભાવ

અખંડ સ્મરણ

વધુ વાંચો
સહજ અને સરળ ભગવદ્ધ્યાન
માર્ચ 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સહજ અને સરળ ભગવદ્ધ્યાન

વહાલા ભક્તો, આ ધામભાવે અખંડ સ્મરણ વર્ષમાં પૂ.ગુરુજીએ કહ્યા મુજબ આપણે આપણા વહાલા વહાલા મહારાજનું અખંડ સ્મરણ, ભજન અને ધ્યાન કરવા ઘણો પ્રયત્ન કરીએ છીએ. વળી તે વિષે શ્રીજીમહારાજે ગઢડા પ્ર.પ્ર.ના ૨૨મા વચન

દિવ્યભાવ

સ્મરણ

ભાવના

વધુ વાંચો
મહાનતા
માર્ચ 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મહાનતા

એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, ‘મારા જન્મદિવસ પર મને મારા પિતાજીએ ગીફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે.’ આ સાંભળી પ્રોફેસરે એક આઇડિયા વિચાર્યો. તેમ

દિવ્યભાવ

અજ્ઞાન

કૃપા

વધુ વાંચો
જલેબીનો જલેબો
જાન્યુઆરી 13,2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જલેબીનો જલેબો

પૂ.સ્વામીએ કહેલ સ્વસંશોધન અંગેના મુખ્ય મુખ્ય મુદ્દાઓ તો મેં એ વખતે સભામાં જ નોંધી લીધેલા; પણ હવે તે વિષે અંતરમાં ડોકિયું કરી એક એક મુદ્દા વિષે મેં ડીપથી વિચારીને લખવા માંડ્યું. વિચારોનો પ્રવાહ રોક્યો

દિવ્યભાવ

મહિમા

વધુ વાંચો
જીવલેણ રોગ : અસદવાસના
ઑક્ટોબર 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જીવલેણ રોગ : અસદવાસના

હા, આ બધી બાહ્ય બાબતો આપણામાં હોય તો તેને શત્રુ માનીને તેને સુધારાય; પરંતુ અન્ય વ્યક્તિમાં હોય ત્યારે તેને એકદમ સહજ લેવાય. કેમ જે, તેનેે લઈને કોઈનું કલ્યાણ ખોરંભાઈ જાય એવા મોટા આ ભયંકર દોષો કે સ્વભાવો

દિવ્યભાવ

દાસત્વ

અભાવ-અવગુણ

વધુ વાંચો
સત્સંગની દિવ્યતા - મહિમા બરાબર આનંદ...
માર્ચ 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની દિવ્યતા - મહિમા બરાબર આનંદ...

એક દિવસે શ્રીજીમહારાજે સભા કરીને વાત કરી કે, ત્યારે તે છોકરે પેટીમાંથી કાઢીને તે મણિ બતાવ્યો. તેને બાપે તે હાથમાં લઈને જોયો ને બોલ્યો કે, ‘તેં તેમને એક દિવસની કમાણી પણ આપી નહીં. કારણ કે આ મણિને પૂનમન

મહિમા

દિવ્યભાવ

વધુ વાંચો
સત્સંગની કમાલ
માર્ચ 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની કમાલ

“અમિતભાઈએ મને કુંસગથી પાછો વાળ્યો, જીગરભાઈએ યુવાસભામાં નિયમિત કર્યો, આશ્રયભાઈએ મને પહેલી વાર દંડવત કરતા શીખવાડ્યું, નિમેષભાઈ મને રોજ કથાની લિંક મોકલતા, ભાવેશભાઈએ મારું બહુ રાખ્યું, નિરવભાઈએ મને કરેલી

મહિમા

સત્સંગ

દિવ્યભાવ

વધુ વાંચો
જે શોધીએ તે મળે !
ફેબ્રુઆરી 01,2024
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જે શોધીએ તે મળે !

બધા આજુબાજુ નજર દોડાવીને જે કંઈ પણ કાળા રંગનું દેખાય તે વસ્તુ લખવા લાગ્યા. બ્લેક ટીશર્ટ, બ્લેક બોર્ડ, બ્લેક પેન, બ્લેક પેન્સિલ, બ્લેક દુપટ્ટો, કાળી બેગ, કાળા મોજા, કાળા બુટ... આમ ઘણું શોધાયું અને લખાય

ગુણગ્રહણ

દિવ્યભાવ

વધુ વાંચો
સત્સંગની દિવ્યતા - ભક્તવત્સલ ભગવાન
સપ્ટેમ્બર 01,2023
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની દિવ્યતા - ભક્તવત્સલ ભગવાન

એક વખત શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં બપોરના સમયે સૂતા હતા. તે વખતે સુતાર રામબાઈ પોતાના નાના દીકરા માવજીને લઈને મહારાજનાં દર્શન કરાવવા તથા વર્તમાન ધરાવવા આવ્યાં હતાં. પછી તે રામબાઈએ અક્ષરઓરડીનું કમાડ ઉઘાડવ

ભક્ત

ભાવના

દિવ્યભાવ

વધુ વાંચો
સત્સંગની દિવ્યતા - ભક્તવત્સલ ભગવાન
માર્ચ 02,2023
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની દિવ્યતા - ભક્તવત્સલ ભગવાન

એક સમયે અગતરાઈના પરમ ભક્ત પર્વતભાઈના દીકરા મેઘજીના વિવાહ હતા. લગ્નના અમુક દિવસો અગાઉ જેને ઘેર લગ્ન હોય ત્યાં ગામનાં સગાંવહાલાં સૌ ગીત ગાવા આવે, પરંતુ પર્વતભાઈના ઘરે કોઈ ગીત ગાવા આવે નહીં. તેથી પર્વતભા

દિવ્યભાવ

ભક્ત

વધુ વાંચો
પ્રગટનો સ્વીકાર ટાળે બધા વિકાર
ઑક્ટોબર 01,2022
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રગટનો સ્વીકાર ટાળે બધા વિકાર

વહાલા ભક્તો ! આપણે પ્રગટને નથી સ્વીકારતા અને પરોક્ષમાં બહુ શ્રદ્ધા રાખીએ છીએ, એનું કારણ છે અહંકાર. પ્રગટ હોય એ આપણા અહંકાર ઉપર ઘા કરે છે. એ આપણને જરાય ફાવતું નથી. માનીએ કે ન માનીએ, પણ ઈર્ષ્યા સર્વવ્યા

પ્રગટ

દિવ્યભાવ

વધુ વાંચો