બ્લોગ્સ

અગત્યનું શું ?
માર્ચ 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

અગત્યનું શું ?

ભગવાનના ભક્તો માટે કયું કામ અતિ મહત્ત્વનું ગણાય ? ભજન કે વ્યવહાર ? એનો વિવેક અવશ્ય હોવો જોઈએ. જીવનનો ઉત્કૃષ્ટ સમય ભગવાન માટે ફાળવવો જોઈએ, અને એના માટે અન્ય કામોને આઘાં-પાછાં કરતા શીખવું જોઈએ. સદ્.શ્રી

કલ્યાણ

સત્સંગ

ભક્તિ

વધુ વાંચો
संपन्नारायणस्मृति:
ફેબ્રુઆરી 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

संपन्नारायणस्मृति:

અમદાવાદમાં મુસલમાન ભક્ત ડોસા તાઈ રહેતા હતા. સર્વ ક્રિયામાં પ્રભુનું અખંડ નામ-સ્મરણ કરવું; એવું એમનું ખાસ અંગ હતું. અતિ અગત્યનું કોઈને કામ હોય અને તે પૂછે, તો જ ડોસા ભક્ત થોડું બોલી બહુ ટૂંકમાં વાત પતા

સ્મરણ

ભક્તિ

વધુ વાંચો
કર્મફળ...
જાન્યુઆરી 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કર્મફળ...

દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા. બીરબલ(લવો) તેનો પ્રધાન હતો. તે ખૂબ જ હોશિયાર માણસ. એક દિવસ બાદશાહે તેને કહ્યું, “લવા, આપણા રાજ્યમાંથી જેને છે, છે ને છે; અને નથી, નથી ને નથી; તથા છે ને નથી; અને ન

પુણ્ય

ભક્તિ

ભજન

વધુ વાંચો
મારા શ્યામ, તું જ મારું બધું
સપ્ટેમ્બર 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મારા શ્યામ, તું જ મારું બધું

ઘણાં સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ગરીબ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તે ખૂબ જ ભક્ત હતી અને પોતાને કૃષ્ણ પર અતૂટ શ્રદ્ધા હતી. તેણે પોતાના ઝૂંપડામાં એક નાની મૂર્તિ સ્થાપિત કરી હતી અને તેને પ્રેમથી ‘’ કહી

પ્રેમ

ભક્તિ

વધુ વાંચો
પ્રભુપ્રાપ્તિના ઉત્તમ ઉપાય શું ?
મે 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રભુપ્રાપ્તિના ઉત્તમ ઉપાય શું ?

આપણે મુમુક્ષુ ભક્ત આત્માઓ છીએ. વર્ષોથી ભગવાનને માનીએ-ભજીએ છીએ. ઘણા તો જન્મોથી કે યુગોથી ભજતા હોઈશું; છતાં હજુ પુરુષોત્તમને પામી કેમ ન ગયા ? પ્રભુ આપણા ઉપર એટલા બધા રાજી કેમ ન થઈ ગયા કે વશ થઈ જાય.!! ગઢ

નિષ્કામ ભક્તિ

પ્રેમ

ભક્તિ

વિશ્વાસ

વધુ વાંચો
આપણા ઇષ્ટદેવનો અભિગમ
જાન્યુઆરી 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આપણા ઇષ્ટદેવનો અભિગમ

સંવત ૧૮૭૨, સન્.૧૮૧૬માં સ્વામિનારાયણ ભગવાન ધર્મપુર રાજ્યમાં પધાર્યા હતા. ત્યાંનાં રાજમાતા કુશળકુંવરબા બહુ મહાન ભક્ત હતાં. તેમણે શ્રીહરિ તથા સંતો-ભક્તોનો રાજીપો લેવા બહુ જ સેવા કરી. વસંતપંચમીનો રંગોત્સવ

ભક્તિ

નાશવંત દુનિયા આ

વધુ વાંચો
આવરદા
એપ્રિલ 01,2024
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આવરદા

એક ગામમાં સારા વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેમનું મોટું કુટુંબ, તેથી તે ગામમાં ભિક્ષા માગે પણ પૂરું ન થાય; એમ ઘણાં વરસ રહ્યું. પછી તેમના ઘરનાં માણસ કહે, ‘આપણે બીજું સારું ગામ શોધીએ તો આપણું પૂરું થાય.

ભક્તિ

વધુ વાંચો
શ્રીજીનું પ્યારું સ્મરણ
ઑગસ્ટ 08,2023
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શ્રીજીનું પ્યારું સ્મરણ

આપણે ભગવાનના ભક્ત હોવાથી પ્રભુ આપણને પ્યારા છે, આપણે પ્રભુને પ્યારા છીએ. જેને જે વહાલા હોય તેનું તે ગમતું કરે. આપણને ભગવાન વહાલા છે, માટે આપણે ભગવાનનું ગમતું કરવું જોઈએ, તો મહારાજ અતિ-અતિ રાજી થઈ જાય.

સ્મરણ

ભક્તિ

વધુ વાંચો