બ્લોગ્સ

આપણી અંદર ગુપ્ત દિવ્ય ખજાનો !
મે 03,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આપણી અંદર ગુપ્ત દિવ્ય ખજાનો !

વહાલા ભક્તો, કહેવાય છે કે આ સૃષ્ટિમાં ઘણા સમય પહેલાં એક સમય એવો હતો કે ત્યારે પૃથ્વી પરના બધા જ મનુષ્યો ઈશ્વરના જેવી દિવ્યતા-દેવત્વ ધરાવતા હતા, પરંતુ તેઓએ તેમની દિવ્યતાનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું.

દિવ્યભાવ

અખંડ સ્મરણ

વધુ વાંચો
આત્માને સુખી કરવાનો સચોટ ઉપાય
મે 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આત્માને સુખી કરવાનો સચોટ ઉપાય

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી  સ્વામીએ ૦૭/૦૯/૨૦૨૩ ને ગુરુવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન ભગવાને ભારત ભૂમિમાં આવો મનુષ્ય અવતાર આપ્યો, આવો સત્સંગ આપ્યો; અને આપણે પરમાત્માન

અખંડ સ્મરણ

વધુ વાંચો
સતત સ્મરણ કરવાના ઉપાય
ફેબ્રુઆરી 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સતત સ્મરણ કરવાના ઉપાય

આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણની આપણને આજ્ઞા છે કે આપણે અખંડ ભજન થાય છે ? સદા આનંદમાં રહેવાય છે ? કેમ એમ નથી રહેવાતું ? તેનું કારણ શોધવું જોઈએ. મહારાજ તો એમ કહે છે કે, ‘ભગવાનના ભક્ત હોય તેની વૃત્

અખંડ સ્મરણ

આશરો

વિશ્વાસ

વધુ વાંચો
બ્રહ્મભાવનો વિચાર કરનારને મહારાજના આશીર્વાદ
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

બ્રહ્મભાવનો વિચાર કરનારને મહારાજના આશીર્વાદ

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્યારા પરમહંસોને એક બહુ લાંબો પત્ર લખ્યો છે,

મહિમા

દેહભાવ

અખંડ સ્મરણ

વધુ વાંચો
ભગવન્નામ-સ્મરણનો મહિમા
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ભગવન્નામ-સ્મરણનો મહિમા

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૮/૦૩/૨૦૨૩ બુધવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન... આત્માને સુખ માટે જો કોઈ હોય તો એક વહાલા વહાલા મહારાજની દિવ્ય મૂર્તિ જ છે. ભગવાન

અખંડ સ્મરણ

મહિમા

વધુ વાંચો