બ્લોગ્સ

Mahamantrana Ratnama Santkrupa Bhale To Ashakyanu Shakya Thay !!
જાન્યુઆરી 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Mahamantrana Ratnama Santkrupa Bhale To Ashakyanu Shakya Thay !!

વહાલા ભક્તો ! અહોનિશ - અહર એટલે દિવસ, નિશા એટલે રાત. રાત્રિ-દિવસ નામરટણ કરવાની ટેવ પાડવી. અર્થાત્ સ્વામિનારાયણ...સ્વામિનારાયણ ! હે હરિ ! હે વહાલા ! હે નાથ ! હે દયાળુ !... એમ અખંડ સ્મરણની ટેવ પાડવી; તે

મહામંત્ર

સંતકૃપા

પ્રાર્થના

વધુ વાંચો
Harinam Shravanno Pratap !
સપ્ટેમ્બર 01,2024
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Harinam Shravanno Pratap !

વહાલા ભક્તો ! ઈમામ શાહ નામે એક મુસ્લિમ કવિ થઈ ગયા, એને એક વાત બહુ સરસ લખી છે... અમૃત પીએ તો ઝેર ઊતરી જાય, પાણી પીએ તો તરસ જાય, ભોજન લ્યો તો ભૂખ મટે; તેમ હરિનામે પાતક જાય, જાય ને જાય જ; માટે ભજન કરો.

સ્મરણ

મહામંત્ર

વધુ વાંચો
Premnu Zharnu
ફેબ્રુઆરી 01,2024
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Premnu Zharnu

આનંદ નામનો એક યુવાન એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો. કંપનીના કોલ્ડ સ્ટોરેજ વિભાગમાં તે પોતાની ફરજ બજાવતો હતો. કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલ ઠંડાં પીણાં, શાકભાજી, ફળફળાદિ વગેરે સારી રીતે સાચવવું તેમજ

પ્રેમ

મહામંત્ર

વધુ વાંચો
Swaminarayan Mahamantrano Mahima
જૂન 10,2023
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Swaminarayan Mahamantrano Mahima

એકવાર અતિ વૈરાગી અને મહા પ્રભુપ્રેમી સંત પ.પૂ.સદ્.શ્રીનિષ્કુળાનંદ સ્વામી ધોલેરાથી ગઢપુર આવ્યા. ત્યારે સદ્.શ્રીગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ‘નિષ્કુળાનંદ સ્વામી, હાલ મૂળીમાં સદ્.શ્રીબ્રહ્માનંદ સ્વામી અતિ બ

મહિમા

મહામંત્ર

વધુ વાંચો
Smarannu Sampurn Fal Kone Male ?
માર્ચ 01,2023
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Smarannu Sampurn Fal Kone Male ?

વહાલા ભક્તો ! આપણા વૈદક સનાતન ધર્મમાં મંત્રનો મહિમા અજબ-ગજબનો છે. એક સામાન્ય તૃણની સળી લઈ તેમાં મંત્રનો વિધિપુર:સર પ્રયોગ કરવા્માં આવે તો તે બ્રહ્માસ્ત્ર જેવું કામ કરે છે. મંત્રના પ્રતાપે મનુષ્યે  છોડ

સ્મરણ

મહામંત્ર

મહિમા

વધુ વાંચો