બ્લોગ્સ

Moj Male Bhari, Jo Hoy Badlavni Tayyari
માર્ચ 01,2026
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Moj Male Bhari, Jo Hoy Badlavni Tayyari

વહાલા ભક્તો, આ સત્સંગમાં આપણે પણ રાજીપાની અઢળક કમાણી કરવાનો ધ્યેય છે. પૂ.ગુરુજી, સર્વે સંતો-ભક્તોનો ઝાઝો રાજીપો લઈ આપણે મહારાજની મૂર્તિરૂપી મોજ મેળવવી છે. પણ આ પ્રાપ્તિ સ્વબદલાવ વિના શક્ય જ નથી. અને એ

નિર્માનીપણું

રાજીપો

વધુ વાંચો
Maanni Bhayankarta...
માર્ચ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Maanni Bhayankarta...

માન એવો મહા ભયંકર દોષ છે કે તે હિત-અહિતના વિવેકનો નાશ કરે છે, મુમુક્ષુની મુમુક્ષુતા હણી લે છે, મોક્ષના તમામ સાધનોને ધૂળમાં મેળવી દે છે. સત્શાસ્ત્રો, મહાપુરુષો અને ભગવાન પોકારી પોકારીને માન મૂકવાની વાત

સંપ

નિર્માનીપણું

માન

વધુ વાંચો
Aishwaryano Apcho Ane Khapni Balihari
માર્ચ 01,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Aishwaryano Apcho Ane Khapni Balihari

વહાલા ભક્તો ! ભગવાને આપણને મનુષ્યદેહ આપ્યો, આવો સત્સંગ આપ્યો, સારા વિચારો આપે છે, આપણા દેહનું ભરણપોષણ કરે છે, આપણા યોગક્ષેમનું વહન કરે. અરે ! એક સમયે શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં બિરાજમા

કર્તાહર્તા

નિર્માનીપણું

સર્વોપરી

વધુ વાંચો
Aape Potane Olakhiye Chiye ?
જાન્યુઆરી 13,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Aape Potane Olakhiye Chiye ?

આ સાંભળીને તેમની ફક્ત પાંચ વર્ષની દીકરીએ કહ્યું, “પપ્પા, શું એ સાચું છે કે આપણે જે કાંઈ બોલીએ તે ભગવાન સાંભળે છે અને જે કાંઈ કરીએ તે ભગવાન જુએ છે ?” ત્યારે પિતાએ કહ્યું, “ચોક્કસ બેટા.” ત્યારે દીકરીએ ક

પ્રાર્થના

નિર્માનીપણું

વધુ વાંચો
Anokhi Gift...
સપ્ટેમ્બર 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Anokhi Gift...

‘પપ્પા પપ્પા ! આજે સ્નેહલનો બર્થ ડે છે, તો આપણે એને શું ગીફ્ટ આપીશું ?’ ‘તું જ કહે ને બેટા ! એને શું પસંદ આવશે ?’ આલાપ થોડીવાર વિચારીને બોલવા લાગ્યો, ‘અં... આમ તો એને... પણ પપ્પા એક કામ કરીએ તો ! ગીફ્

નિર્માનીપણું

મુમુક્ષુતા

સમજણ

દાસત્વ

વધુ વાંચો
Motapno Mugat
ઑગસ્ટ 01,2023
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

Motapno Mugat

પૂ.ગુરુજીએ એક સૂત્ર આપેલું છે કે, ‘જે નાનો બની શકે છે, એ જ મોટો બને છે; પરંતુ જીવને નાના રહેવું ગમતું નથી, મોટપ બહુ ગમે છે. એ માથાં મારીને મોટપ ખેંચી લેવા મથામણ કરતો જ રહે છે. જેમ ગમાણમાં નીરણ નાંખતા

અહંકાર

માન

નિર્માનીપણું

દાસત્વ

મોટપ

વધુ વાંચો
Sorry...
જુલાઈ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Sorry...

સોરી મહારાજ ! આજે હું જમતાં જમતાં આપને ભૂલી ગયો, ઉત્થાપનની માનસી ચૂકી ગયો, આપની આ આજ્ઞા મારાથી લોપાઈ ગઈ, પંચવિષયમાં હું લેવાઈ ગયો, આળસ-ગાફલાઈને લઈને ચાતુર્માસમાં લીધેલ નિયમ ન પાળી શક્યો. મારાથી આપના હ

નિર્માનીપણું

દાસત્વ

માફ કરો મહારાજ મુજને

વધુ વાંચો
Pandityam Nirvidya Balyen Tishthaset |
મે 01,2023
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Pandityam Nirvidya Balyen Tishthaset |

વહાલા ભક્તો, હૃદયમાં ઉત્તમ, સાચા અને દિવ્ય એવા શાંતિ અને સુખનો અનુભવ કરવો હોય તો એવી દૃષ્ટિ કેળવવી પડે કે, સૌ સંતો-ભક્તો અતિશય મહાન, દિવ્ય, બ્રહ્મરુપ અને ભગવાનના વ્હાલા લાગે. વળી આપણે આ સંતો-ભક્તો સાથ

દાસત્વ

નિર્માનીપણું

સરળપણું

વધુ વાંચો
4N Project ...
સપ્ટેમ્બર 01,2021
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

4N Project ...

પ્રભુને પામવા નીકળેલા આપણે સૌ મુમુક્ષુઓ સત્સંગમાં સદૈવ આગળ વધતા રહીએ, પણ કદિ પાછા ન પડી જઈએ; તે અતિ જરૂરી છે. વળી, આજના યુવાનો અને યુવતીઓ મોટા દુઃખથી બચી શકે તથા સદા સુખી રહે, તે અતિ આવશ્યક છે. તે માટ

4N

નિયમ

નિષ્ઠા

નિર્માનીપણું

નિષ્કપટ

વધુ વાંચો
Avlo Angle
ઑગસ્ટ 01,2020
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Avlo Angle

જીત અને મીત બંનેની જોડી બાળપણથી જામેલી. પરસ્પરનો પ્રેમ એટલો બધો કે ન પૂછો વાત. સમયનું વહેણ બદલાતા કોઈક બાબતે તેમની મિત્રતામાં જરા સરખું કાણું પડવા લાગ્યું. મુકેશ અંકલને આ વાતની જાણ નહોતી. સેવાની ફેરબદ

દાસત્વ

નિર્માનીપણું

ઈર્ષ્યા

અપેક્ષા

વધુ વાંચો